શોધખોળ કરો

IND v AUS: ત્રીજી વન ડેમાં ભારતનો 13 રનથી વિજય, આ રહ્યા જીતના કારણ

1/4
સ્ટિવ સ્મિથની મળી વહેલી વિકેટઃ ટીમ ઈન્ડિયાને પ્રથમ બે વન ડેમાં ધરખમ ફોર્મ ધરાવતાં અને સતત બે મેચમાં સદી ફટકારી ચુકેલા સ્ટિવ સ્મિથની વહેલી વિકેટ મળી હતી. સ્મિથ માત્ર 7 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ કેપ્ટન ફિંચે ધીરજપૂર્વક બેટિંગ કરવાની ફરજ પડી હતી અને સામે છેડેથી બેટ્સમેનો છૂટથી રન નહોતા લઈ શકતાં.
સ્ટિવ સ્મિથની મળી વહેલી વિકેટઃ ટીમ ઈન્ડિયાને પ્રથમ બે વન ડેમાં ધરખમ ફોર્મ ધરાવતાં અને સતત બે મેચમાં સદી ફટકારી ચુકેલા સ્ટિવ સ્મિથની વહેલી વિકેટ મળી હતી. સ્મિથ માત્ર 7 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ કેપ્ટન ફિંચે ધીરજપૂર્વક બેટિંગ કરવાની ફરજ પડી હતી અને સામે છેડેથી બેટ્સમેનો છૂટથી રન નહોતા લઈ શકતાં.
2/4
બોલર્સની શાનદાર બોલિંગઃ ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે સ્ટિવ સ્મિથની વિકેટ લેવા સહિત મેચમાં કુલ 3 વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ મેન ટી નરટાજને પણ ભારતને 25 રનના સ્કોર પર પ્રથમ સફળતા અપાવવા સહિત મેચમાં બે વિકેટ ઝડપી હતી. આક્રમક અંદાજમાં રમતો ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાને સરળતાથી જીતાડી દેશે તેમ લાગતું હતું ત્યારે જ બુમરાહે શાનદાર યોર્કર નાંખીને વિકેટ લીધી હતી. જે મેચમાં નિર્ણાયક સાબિત થઈ હતી. બુમરાહે મેચમાં કુલ બે વિકેટ ઝડપી હતી. જાડેજાએ ફિંચને નિર્ણાયક તબક્કે આઉટ કર્યો હતો. (તમામ તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
બોલર્સની શાનદાર બોલિંગઃ ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે સ્ટિવ સ્મિથની વિકેટ લેવા સહિત મેચમાં કુલ 3 વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ મેન ટી નરટાજને પણ ભારતને 25 રનના સ્કોર પર પ્રથમ સફળતા અપાવવા સહિત મેચમાં બે વિકેટ ઝડપી હતી. આક્રમક અંદાજમાં રમતો ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાને સરળતાથી જીતાડી દેશે તેમ લાગતું હતું ત્યારે જ બુમરાહે શાનદાર યોર્કર નાંખીને વિકેટ લીધી હતી. જે મેચમાં નિર્ણાયક સાબિત થઈ હતી. બુમરાહે મેચમાં કુલ બે વિકેટ ઝડપી હતી. જાડેજાએ ફિંચને નિર્ણાયક તબક્કે આઉટ કર્યો હતો. (તમામ તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
3/4
પંડ્યા-જાડેજાની ધમાકેદાર બેટિંગઃ પ્રથમ બેટિંગ કરતાં ભારતે એક તબક્કે 152 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મોટો સ્કોર નહીં કરે તેમ લાગતું હતું. પણ અહીંથી બે ગુજરાતીએ બાજી પલટી હતી અને ભારતનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો. હર્દિક પંડ્યાએ 76 બોલમાં અણનમ 92 રન અને જાડેજાએ 50 બોલમાં નોટ આઉટ રહીને 66 રન બનાવ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 150 રનની પાર્ટનરશિપ કરી હતી.  જે ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં છઠ્ઠી વિકટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ છે. બંનેએ 108 બોલમાં 150 રન ઉમેર્યા હતા.
પંડ્યા-જાડેજાની ધમાકેદાર બેટિંગઃ પ્રથમ બેટિંગ કરતાં ભારતે એક તબક્કે 152 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મોટો સ્કોર નહીં કરે તેમ લાગતું હતું. પણ અહીંથી બે ગુજરાતીએ બાજી પલટી હતી અને ભારતનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો. હર્દિક પંડ્યાએ 76 બોલમાં અણનમ 92 રન અને જાડેજાએ 50 બોલમાં નોટ આઉટ રહીને 66 રન બનાવ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 150 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં છઠ્ઠી વિકટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ છે. બંનેએ 108 બોલમાં 150 રન ઉમેર્યા હતા.
4/4
કેનબરાઃ  ઓસ્ટ્રેલિયા ભારત સામે 3 વનડે સીરિઝની કેનબરામાં રમયેલી અંતિમ મેચમાં ભારતનો 13 રનથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 303 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 289 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. સિડનીમાં રમાયેલી પ્રથમ બે વન ડેમાં ભારતની હાર થઈ હોવાથી ટીમ ઈન્ડિયાએ વ્હાઇટ વોશથી બચવા આ મેચ જીતવી જરૂરી હતી. આ મેચમાં ભારતની જીતના ત્રણ મુખ્ય કારણો જવાબદાર હતા.
કેનબરાઃ ઓસ્ટ્રેલિયા ભારત સામે 3 વનડે સીરિઝની કેનબરામાં રમયેલી અંતિમ મેચમાં ભારતનો 13 રનથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 303 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 289 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. સિડનીમાં રમાયેલી પ્રથમ બે વન ડેમાં ભારતની હાર થઈ હોવાથી ટીમ ઈન્ડિયાએ વ્હાઇટ વોશથી બચવા આ મેચ જીતવી જરૂરી હતી. આ મેચમાં ભારતની જીતના ત્રણ મુખ્ય કારણો જવાબદાર હતા.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget