શોધખોળ કરો

IND Vs ENG : ત્રીજી વનડેમાં ભારતની 8 વિકેટે હાર, ઇંગ્લેન્ડે 2-1થી સીરીઝ જીતી

1/4
 ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવતાં કેપ્ટન તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૩,૦૦૦ રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ મેચમાં ૧૨મો રન પૂર્ણ કરવાની સાથે આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ૩,૦૦૦ રન ૪૯મી ઇનિંગમાં પૂર્ણ કરતાં એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડયો હતો. ડી વિલિયર્સે ૬૦ ઇનિંગમાં ત્રણ હજાર રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ લગભગ ૮૩ના સ્ટ્રાઇક રેટથી ૧૩ સદી અને ૧૨ અર્ધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી આ ઉપરાંત ત્રણ હજાર રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. તેના પહેલાં ધોની અને સૌરવ ગાંગુલીએ ત્રણ હજારથી વધુ રન બનાવ્યા હતા. ગાંગુલીએ ૧૪૭ મેચમાં કેપ્ટનશિપ કરતાં ૫,૧૦૪ રન અને મહેન્દ્રસિંહ ધોનીએ ૧૯૯ મેચમાં ૬,૬૩૩ રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવતાં કેપ્ટન તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૩,૦૦૦ રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ મેચમાં ૧૨મો રન પૂર્ણ કરવાની સાથે આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ૩,૦૦૦ રન ૪૯મી ઇનિંગમાં પૂર્ણ કરતાં એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડયો હતો. ડી વિલિયર્સે ૬૦ ઇનિંગમાં ત્રણ હજાર રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ લગભગ ૮૩ના સ્ટ્રાઇક રેટથી ૧૩ સદી અને ૧૨ અર્ધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી આ ઉપરાંત ત્રણ હજાર રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. તેના પહેલાં ધોની અને સૌરવ ગાંગુલીએ ત્રણ હજારથી વધુ રન બનાવ્યા હતા. ગાંગુલીએ ૧૪૭ મેચમાં કેપ્ટનશિપ કરતાં ૫,૧૦૪ રન અને મહેન્દ્રસિંહ ધોનીએ ૧૯૯ મેચમાં ૬,૬૩૩ રન બનાવ્યા હતા.
2/4
 ભારત તરફથી એકમાત્ર વિરાટે 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 42 અને શિખર ધવને 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલર્સ ઈંગ્લેન્ડની બોલિંગ સામે ફેલ થઈ ગયા હતા. માત્ર શાર્દૂલ ઠાકૂર જ એક વિકેટ મેળવતા બેરિસ્ટોને આઉટ કર્યો હતો, જ્યારે વિન્સ રન આઉટ થઈ ગયો હતો. ભારતીય સ્પિન બોલર્સ અને ફાસ્ટ બોલર્સ એકદમ નિષ્ફળ નિવડ્યા છે.
ભારત તરફથી એકમાત્ર વિરાટે 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 42 અને શિખર ધવને 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલર્સ ઈંગ્લેન્ડની બોલિંગ સામે ફેલ થઈ ગયા હતા. માત્ર શાર્દૂલ ઠાકૂર જ એક વિકેટ મેળવતા બેરિસ્ટોને આઉટ કર્યો હતો, જ્યારે વિન્સ રન આઉટ થઈ ગયો હતો. ભારતીય સ્પિન બોલર્સ અને ફાસ્ટ બોલર્સ એકદમ નિષ્ફળ નિવડ્યા છે.
3/4
જો રૂટની કુલ ૧૩મી અને ભારત સામે સતત બીજી સદી હતી. ભારતીય ટીમે ત્રણ બદલાવ કરતાં સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ અને લોકેશ રાહુલને બહાર કરી ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર અને દિનેશ કાર્તિકને સામેલ કર્યા હતા. ઇંગ્લેન્ડે પણ એક બદલાવ કરતાં ઓપનર જેસન રોયના સ્થાને જેમ્સ વિન્સને સામેલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે જીતી હતી પરંતુ બીજી વન-ડેમાં ૮૬ રને પરાજયનો સામનો કરવો પડયો હતો.
જો રૂટની કુલ ૧૩મી અને ભારત સામે સતત બીજી સદી હતી. ભારતીય ટીમે ત્રણ બદલાવ કરતાં સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ અને લોકેશ રાહુલને બહાર કરી ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર અને દિનેશ કાર્તિકને સામેલ કર્યા હતા. ઇંગ્લેન્ડે પણ એક બદલાવ કરતાં ઓપનર જેસન રોયના સ્થાને જેમ્સ વિન્સને સામેલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે જીતી હતી પરંતુ બીજી વન-ડેમાં ૮૬ રને પરાજયનો સામનો કરવો પડયો હતો.
4/4
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે જીત મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 257 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો હતો, જે ઈંગ્લેન્ડે બે વિકેટે 44.3 ઓવરમાં જ મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટે 100 અને મોર્ગને 88 રનની ઈનિંગ રમી હતી.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે જીત મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 257 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો હતો, જે ઈંગ્લેન્ડે બે વિકેટે 44.3 ઓવરમાં જ મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટે 100 અને મોર્ગને 88 રનની ઈનિંગ રમી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget