શોધખોળ કરો

IND Vs ENG : ત્રીજી વનડેમાં ભારતની 8 વિકેટે હાર, ઇંગ્લેન્ડે 2-1થી સીરીઝ જીતી

1/4
 ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવતાં કેપ્ટન તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૩,૦૦૦ રન પૂર્ણ કરવાની સિદ્ધિ   મેળવી હતી. કોહલીએ મેચમાં ૧૨મો રન પૂર્ણ કરવાની સાથે આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ૩,૦૦૦ રન ૪૯મી ઇનિંગમાં પૂર્ણ કરતાં એબી ડી   વિલિયર્સનો રેકોર્ડ તોડયો હતો. ડી વિલિયર્સે ૬૦ ઇનિંગમાં ત્રણ હજાર રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ લગભગ ૮૩ના સ્ટ્રાઇક રેટથી ૧૩ સદી અને   ૧૨ અર્ધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી આ ઉપરાંત ત્રણ હજાર રન બનાવનાર ત્રીજો ભારતીય  કેપ્ટન બન્યો હતો. તેના પહેલાં ધોની અને સૌરવ   ગાંગુલીએ ત્રણ હજારથી વધુ રન બનાવ્યા હતા. ગાંગુલીએ ૧૪૭ મેચમાં કેપ્ટનશિપ કરતાં ૫,૧૦૪ રન અને મહેન્દ્રસિંહ ધોનીએ ૧૯૯ મેચમાં ૬,૬૩૩   રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવતાં કેપ્ટન તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૩,૦૦૦ રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ મેચમાં ૧૨મો રન પૂર્ણ કરવાની સાથે આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ૩,૦૦૦ રન ૪૯મી ઇનિંગમાં પૂર્ણ કરતાં એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડયો હતો. ડી વિલિયર્સે ૬૦ ઇનિંગમાં ત્રણ હજાર રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ લગભગ ૮૩ના સ્ટ્રાઇક રેટથી ૧૩ સદી અને ૧૨ અર્ધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી આ ઉપરાંત ત્રણ હજાર રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. તેના પહેલાં ધોની અને સૌરવ ગાંગુલીએ ત્રણ હજારથી વધુ રન બનાવ્યા હતા. ગાંગુલીએ ૧૪૭ મેચમાં કેપ્ટનશિપ કરતાં ૫,૧૦૪ રન અને મહેન્દ્રસિંહ ધોનીએ ૧૯૯ મેચમાં ૬,૬૩૩ રન બનાવ્યા હતા.
2/4
 ભારત તરફથી એકમાત્ર વિરાટે 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 42 અને શિખર ધવને 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલર્સ   ઈંગ્લેન્ડની બોલિંગ સામે ફેલ થઈ ગયા હતા. માત્ર શાર્દૂલ ઠાકૂર જ એક વિકેટ મેળવતા બેરિસ્ટોને આઉટ કર્યો હતો, જ્યારે વિન્સ રન આઉટ થઈ ગયો   હતો. ભારતીય સ્પિન બોલર્સ અને ફાસ્ટ બોલર્સ એકદમ નિષ્ફળ નિવડ્યા છે.
ભારત તરફથી એકમાત્ર વિરાટે 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 42 અને શિખર ધવને 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલર્સ ઈંગ્લેન્ડની બોલિંગ સામે ફેલ થઈ ગયા હતા. માત્ર શાર્દૂલ ઠાકૂર જ એક વિકેટ મેળવતા બેરિસ્ટોને આઉટ કર્યો હતો, જ્યારે વિન્સ રન આઉટ થઈ ગયો હતો. ભારતીય સ્પિન બોલર્સ અને ફાસ્ટ બોલર્સ એકદમ નિષ્ફળ નિવડ્યા છે.
3/4
જો રૂટની કુલ ૧૩મી અને ભારત સામે સતત બીજી સદી હતી. ભારતીય ટીમે ત્રણ બદલાવ કરતાં સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ અને લોકેશ રાહુલને   બહાર કરી ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર અને દિનેશ કાર્તિકને સામેલ કર્યા હતા. ઇંગ્લેન્ડે પણ એક બદલાવ કરતાં ઓપનર જેસન રોયના સ્થાને જેમ્સ   વિન્સને સામેલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે જીતી હતી પરંતુ બીજી વન-ડેમાં ૮૬ રને પરાજયનો સામનો   કરવો પડયો હતો.
જો રૂટની કુલ ૧૩મી અને ભારત સામે સતત બીજી સદી હતી. ભારતીય ટીમે ત્રણ બદલાવ કરતાં સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ અને લોકેશ રાહુલને બહાર કરી ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર અને દિનેશ કાર્તિકને સામેલ કર્યા હતા. ઇંગ્લેન્ડે પણ એક બદલાવ કરતાં ઓપનર જેસન રોયના સ્થાને જેમ્સ વિન્સને સામેલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે જીતી હતી પરંતુ બીજી વન-ડેમાં ૮૬ રને પરાજયનો સામનો કરવો પડયો હતો.
4/4
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે જીત મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ   કરતાં 257 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો હતો, જે ઈંગ્લેન્ડે બે વિકેટે 44.3 ઓવરમાં જ મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટે 100 અને મોર્ગને 88   રનની ઈનિંગ રમી હતી.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે જીત મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 257 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો હતો, જે ઈંગ્લેન્ડે બે વિકેટે 44.3 ઓવરમાં જ મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટે 100 અને મોર્ગને 88 રનની ઈનિંગ રમી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Embed widget