શોધખોળ કરો
ભારત આવતીકાલે ઇંગ્લેન્ડ સામે રમશે સીરીઝની અંતિમ ટેસ્ટ, જાણો ક્યાંથી અને ક્યારે થશે લાઇવ ટેલિકાસ્ટ
1/5

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે 3 મેચોની ટી-20માં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપીને સીરીઝ કબ્જે કરી, બાદમાં ઇંગ્લેન્ડે 3 મેચોની વનડે સીરીઝમાં 2-1થી ભારતને હાર આપીને હિસાબ બરાબર કરી લીધો હતો, હવે ભારતે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવી દીધી છે.
2/5

આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ ટેસ્ટ રમાશે. આ ટેસ્ટ 7 સપ્ટેમ્બર શુક્રવારથી 11 સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચ લંડનના કેનિન્ગટનમાં રમાશે, મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલ મેદાન પરથી બપોરે 3.30 કલાકે કરાશે.
Published at : 06 Sep 2018 12:44 PM (IST)
View More





















