શોધખોળ કરો

India vs England: ઇજા હોવા છતાં ચોથી ટેસ્ટ રમવા માંગે છે આ આક્રમક ખેલાડી

1/6
2/6
જોની બેયર્સ્ટોએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મારી આંગળી હવે ઠીક થઇ ગઇ છે, હાલ કોઇ સોજો નથી અને પહેલા કરતાં વધુ આરામ છે. થોડાક દિવસો પહેલા હું ખિસ્સામાં પણ હાથ ન હતો નાંખી શકતો પણ હવે બરાબર છે. હું વિકેટકીપિંગ કરવાની કોશિશ કરીશ.
જોની બેયર્સ્ટોએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મારી આંગળી હવે ઠીક થઇ ગઇ છે, હાલ કોઇ સોજો નથી અને પહેલા કરતાં વધુ આરામ છે. થોડાક દિવસો પહેલા હું ખિસ્સામાં પણ હાથ ન હતો નાંખી શકતો પણ હવે બરાબર છે. હું વિકેટકીપિંગ કરવાની કોશિશ કરીશ.
3/6
4/6
નોંધનીય છે કે, જોની બેયર્સ્ટો ત્રીજી ટેસ્ટ દરમિયાન વિકેટકિપીંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. પછી તપાસમાં ખબર પડી કે તેને આંગળીમાં ફેક્ચર છે. જોકે, હાડકુ તુટવા છતાં પણ તે પોતાની જગ્યાએથી ડિસ્લોકેટ ન હતી થઇ, આ કારણે જ જોની બેયર્સ્ટો આ ઇજામાંથી જલ્દી બહાર આવવાની સંભાવના દર્શાવી હતી. બાદમાં જોની બેયર્સ્ટોની ગેરહાજરીમાં બટલરે વિકેટકીપિંગ કરી હતી.
નોંધનીય છે કે, જોની બેયર્સ્ટો ત્રીજી ટેસ્ટ દરમિયાન વિકેટકિપીંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. પછી તપાસમાં ખબર પડી કે તેને આંગળીમાં ફેક્ચર છે. જોકે, હાડકુ તુટવા છતાં પણ તે પોતાની જગ્યાએથી ડિસ્લોકેટ ન હતી થઇ, આ કારણે જ જોની બેયર્સ્ટો આ ઇજામાંથી જલ્દી બહાર આવવાની સંભાવના દર્શાવી હતી. બાદમાં જોની બેયર્સ્ટોની ગેરહાજરીમાં બટલરે વિકેટકીપિંગ કરી હતી.
5/6
ઇજાગ્રસ્ત જોની બેયર્સ્ટોએ કહ્યું કે, તે ડાબા હાથની આંગળીમાં ઇજા થઇ હોવા છતાં ભારત વિરુદ્ધ સાઉથહેમ્પટન ચોથી ટેસ્ટમાં રમવા માંગે છે, આ ટેસ્ટ આવતીકાલથી શરૂ થઇ રહી છે. તેને કહ્યું કે હું બેટ્સમેન તરીકે રમવા માટે ફીટ થઇ ગયો છું પણ વિકેટકીપિંગ પણ કરવા માંગુ છું.
ઇજાગ્રસ્ત જોની બેયર્સ્ટોએ કહ્યું કે, તે ડાબા હાથની આંગળીમાં ઇજા થઇ હોવા છતાં ભારત વિરુદ્ધ સાઉથહેમ્પટન ચોથી ટેસ્ટમાં રમવા માંગે છે, આ ટેસ્ટ આવતીકાલથી શરૂ થઇ રહી છે. તેને કહ્યું કે હું બેટ્સમેન તરીકે રમવા માટે ફીટ થઇ ગયો છું પણ વિકેટકીપિંગ પણ કરવા માંગુ છું.
6/6
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 ઓગસ્ટે શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટ માટે બન્ને ટીમોમાં નવા ખેલાડીઓને ચાન્સ મળી શકે છે. આ બધાની વચ્ચે હવે નવા રિપોર્ટસ અવી રહ્યાં છે કે ઇંગ્લેન્ડનો આક્રમક ખેલાડી અને વિકેટકીપર બેટ્સમેન જોની બેયર્સ્ટો ઇજાગ્રસ્ત થયો છે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 ઓગસ્ટે શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટ માટે બન્ને ટીમોમાં નવા ખેલાડીઓને ચાન્સ મળી શકે છે. આ બધાની વચ્ચે હવે નવા રિપોર્ટસ અવી રહ્યાં છે કે ઇંગ્લેન્ડનો આક્રમક ખેલાડી અને વિકેટકીપર બેટ્સમેન જોની બેયર્સ્ટો ઇજાગ્રસ્ત થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp AsmitaMilton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાંAhmedabad Weather Updates | અમદાવાદમાં પલટાયું વાતાવરણ, તૂટી પડશે વરસાદ! | Abp AsmitaSurat Crime Updates | સગીરા પર દુષ્કર્મના બે આરોપીઓ પર ફાયરિંગ કરી પોલીસે ઝડપ્યા, એક ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Milton Typhoon: 270 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, 11 લાખ લોકો શહેર છોડીને ભાગ્યા
Milton Typhoon: 270 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, 11 લાખ લોકો શહેર છોડીને ભાગ્યા
Ratan Tata dies : 34 લાખ કરોડના ટાટા ગ્રુપના માલિક રતન ટાટા પાસે કેટલી સંપત્તિ, જાણીને તમને નહી થાય વિશ્વાસ
Ratan Tata dies : 34 લાખ કરોડના ટાટા ગ્રુપના માલિક રતન ટાટા પાસે કેટલી સંપત્તિ, જાણીને તમને નહી થાય વિશ્વાસ
Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?
Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?
Embed widget