શોધખોળ કરો

આ પાંચ કારણોને કારણે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડ સામે ગુમાવી સીરિઝ

1/6
બોલરોનું ખરાબ પ્રદર્શનઃ હેમિલ્ટનની નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાના બોલરોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું ટીમના પાંચ બોલરોમાંથી ત્રણ બોલરોનો ઇકોનોમી રેટ 10થી ઉપર રહ્યો હતો. બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે કીવી બેટ્સમેનોએ આઠ ઓવરમાં કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી દીધા હતા. ન્યૂઝિલેન્ડના બોલરોએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી 212 રન બનાવી લીધા હતા.
બોલરોનું ખરાબ પ્રદર્શનઃ હેમિલ્ટનની નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાના બોલરોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું ટીમના પાંચ બોલરોમાંથી ત્રણ બોલરોનો ઇકોનોમી રેટ 10થી ઉપર રહ્યો હતો. બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે કીવી બેટ્સમેનોએ આઠ ઓવરમાં કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી દીધા હતા. ન્યૂઝિલેન્ડના બોલરોએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી 212 રન બનાવી લીધા હતા.
2/6
કોલિન મુનરોની આક્રમક બેટિંગઃ ન્યૂઝિલેન્ડના ઓપનર કોલિન મુનરોએ ભારતીય બોલિંગને તોડી નાખી હતી. મુનરોએ 40 બોલમાં જ 72 રન બનાવી ન્યૂઝિલેન્ડના સ્કોરને 200ને પાર લઇ જવામાં મદદ કરી હતી. મુનરો અને ટિમ સેફર્ટે 7.4 ઓવરમાં જ 80 રન બનાવી ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. મુનરોએ પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી.
કોલિન મુનરોની આક્રમક બેટિંગઃ ન્યૂઝિલેન્ડના ઓપનર કોલિન મુનરોએ ભારતીય બોલિંગને તોડી નાખી હતી. મુનરોએ 40 બોલમાં જ 72 રન બનાવી ન્યૂઝિલેન્ડના સ્કોરને 200ને પાર લઇ જવામાં મદદ કરી હતી. મુનરો અને ટિમ સેફર્ટે 7.4 ઓવરમાં જ 80 રન બનાવી ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. મુનરોએ પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી.
3/6
ટોસ જીતીને બોલિંગ કરવીઃ ત્રણ મેચની ટી-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી જે ખોટો નિર્ણય સાબિત થયો. આ મેચમાં ટીમ ઇન્ડિયા મોટો સ્કોર બનાવી શકી હોત.
ટોસ જીતીને બોલિંગ કરવીઃ ત્રણ મેચની ટી-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી જે ખોટો નિર્ણય સાબિત થયો. આ મેચમાં ટીમ ઇન્ડિયા મોટો સ્કોર બનાવી શકી હોત.
4/6
ખરાબ ફિલ્ડિંગઃ બોલરોના ખરાબ પ્રદર્શનની સાથે ભારતની ફિલ્ડિંગ પણ ખરાબ રહી હતી. ભારતના ફિલ્ડરોએ ન્યૂઝિલેન્ડની ઇનિંગમાં બે કેચ છોડ્યા હતા જેમાં એક કેચ કોલિન મુનરોનો હતો. 13મી ઓવરમાં ખલીલ અહમદે કોલિન મુનરોનો કેચ છોડ્યો હતો. બાદમાં રોહિત શર્માએ 18મી ઓવરમાં કોલિન ડિ ગ્રૈન્ડહોમનો કેચ છોડ્યો હતો.
ખરાબ ફિલ્ડિંગઃ બોલરોના ખરાબ પ્રદર્શનની સાથે ભારતની ફિલ્ડિંગ પણ ખરાબ રહી હતી. ભારતના ફિલ્ડરોએ ન્યૂઝિલેન્ડની ઇનિંગમાં બે કેચ છોડ્યા હતા જેમાં એક કેચ કોલિન મુનરોનો હતો. 13મી ઓવરમાં ખલીલ અહમદે કોલિન મુનરોનો કેચ છોડ્યો હતો. બાદમાં રોહિત શર્માએ 18મી ઓવરમાં કોલિન ડિ ગ્રૈન્ડહોમનો કેચ છોડ્યો હતો.
5/6
વિજય શંકરને ઓવરો ના આપવી તે પણ હારનું એક કારણ રહ્યું છે. રોહિત શર્માએ ત્રણ બોલરો અને ત્રણ ઓલરાઉન્ડર સહિત કુલ છ બોલરોને મેચમાં ઉતાર્યા હતા. જેમાં ત્રણ બોલરોનો ઇકોનોમી રેટ 10થી ઉપર રહ્યો હતો પરંતુ તેમ છતાં રોહિત શર્માએ વિજય શંકરને એક પણ ઓવર આપી નહોતી. વિજયની મીડિયમ પેસ બોલિગ ન્યૂઝિલેન્ડને મુશ્કેલીમાં નાખી શકી હોત.
વિજય શંકરને ઓવરો ના આપવી તે પણ હારનું એક કારણ રહ્યું છે. રોહિત શર્માએ ત્રણ બોલરો અને ત્રણ ઓલરાઉન્ડર સહિત કુલ છ બોલરોને મેચમાં ઉતાર્યા હતા. જેમાં ત્રણ બોલરોનો ઇકોનોમી રેટ 10થી ઉપર રહ્યો હતો પરંતુ તેમ છતાં રોહિત શર્માએ વિજય શંકરને એક પણ ઓવર આપી નહોતી. વિજયની મીડિયમ પેસ બોલિગ ન્યૂઝિલેન્ડને મુશ્કેલીમાં નાખી શકી હોત.
6/6
હેમિલ્ટનઃ ન્યૂઝિલેન્ડે ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાને ચાર રને હરાવી 2-1થી સીરિઝ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાનું ન્યૂઝિલેન્ડમાં દ્ધિપક્ષીય ટી-20 સીરિઝ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાને ન્યૂઝિલેન્ડ સામે વર્ષ 2008-09માં રમાયેલી દ્ધીપક્ષીય ટી-20 સીરિઝમાં હાર મળી હતી. ન્યૂઝિલેન્ડે ત્રીજી ટી-20 મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ પર 212 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાના વિજય શંકર 43 અને કેપ્ટન રોહિત શર્માના 38 રનની મદદથી 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 208 રન બનાવી શકી હતી. જોકે ટીમ ઇન્ડિયાની હાર પાછળ આ પાંચ કારણો જવાબદાર છે.
હેમિલ્ટનઃ ન્યૂઝિલેન્ડે ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાને ચાર રને હરાવી 2-1થી સીરિઝ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાનું ન્યૂઝિલેન્ડમાં દ્ધિપક્ષીય ટી-20 સીરિઝ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાને ન્યૂઝિલેન્ડ સામે વર્ષ 2008-09માં રમાયેલી દ્ધીપક્ષીય ટી-20 સીરિઝમાં હાર મળી હતી. ન્યૂઝિલેન્ડે ત્રીજી ટી-20 મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ પર 212 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાના વિજય શંકર 43 અને કેપ્ટન રોહિત શર્માના 38 રનની મદદથી 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 208 રન બનાવી શકી હતી. જોકે ટીમ ઇન્ડિયાની હાર પાછળ આ પાંચ કારણો જવાબદાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget