શોધખોળ કરો

IND vs NZ WTC Final 2021 Live: વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રદ, કાલે થશે ટોસ

લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં  ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે

LIVE

Key Events
IND vs NZ WTC Final 2021 Live: વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રદ, કાલે થશે ટોસ

Background

નવી દિલ્હીઃ  ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે  સાઉથમ્પટનમાં આજે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાશે. લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં  ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે. ટીમ ઇન્ડિયાએ મેચના એક દિવસ અગાઉ જ પ્લેઇંગ 11 જાહેર કરી દીધી છે. જ્યારે કિવિ ટીમે અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ફાઇનલ મેચ આજે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. 

19:33 PM (IST)  •  18 Jun 2021

વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રદ્દ

 
વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રદ્દ થઈ છે. હવે કાલે ટોસ થશે. આ ઐતિહાસિક મુકાબલાને લઈ આઈસીસીએ રિઝર્વે દિવસ રાખ્યો છે. એવામાં કાલથી પૂરા પાંચ દિવસની રમત થશે. 
19:27 PM (IST)  •  18 Jun 2021

પ્રથમ દિવસની રમત રદ

19:16 PM (IST)  •  18 Jun 2021

પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકે

ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દિધી હતી. પરંતુ હવે હવામાન અને પિચને જોઈ તે બદલાવ કરી શકે છે. નિયમો મુજબ કોઈપણ ટીમ ટોસ પહેલા  પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકે છે.

19:15 PM (IST)  •  18 Jun 2021

સાઉથેપ્ટનમાં વરસાદ બંધ થયો

સાઉથેપ્ટનમાં વરસાદ બંધ થયો છે. ભારતીય સમય અનુસાર 7.30 વાગ્યે અમ્પાયર ઈંસ્પેક્શન કરશે. હાલ ગ્રાઉન્ડ સ્ટાફ મેદાન પર કામ કરી રહ્યો છે. આ મેદાનમાં ડ્રેનેજ સિસ્ટમ સારી છે. એવામાં હાલ પણ બે સેશનની રમત થઈ શકે છે.

16:15 PM (IST)  •  18 Jun 2021

ફાઇનલ ટેસ્ટમાં રિઝર્વ ડે

સાઉથેમ્પ્ટનમાં હાલ વરસાદના કારણે ટેસ્ટનુ પહેલુ સેશન રદ્દ કરી દેવામાં આવ્યુ છે. પરંતુ સારી વાત એ છેકે વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને આઇસીસીએ પહેલાથી જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહામુકાબલામાં રિઝર્વ ડે રાખી દીધો છે. વરસાદ કે અન્ય કારણોસર પાંચ દિવસમાં રમત પુરી નથી થતી તો છઠ્ઠા દિવસે રમત રમી શકાય છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.