શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

IND v WI: પ્રથમ વન ડેમાં આ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો વિગત

યજમાન વેસ્ટ ઇન્ડિઝનો ટી-20 શ્રેણીમાં 3-0થી વ્હાઇટ વોશ બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર આજથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણી છે. પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ગુયાનામાં રમાશે.

નવી દિલ્હીઃ  યજમાન વેસ્ટ ઇન્ડિઝનો ટી-20 શ્રેણીમાં 3-0થી વ્હાઇટ વોશ બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર આજથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણી છે. પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ગુયાનામાં રમાશે. વર્લ્ડકપની ઈજામાંથી મુક્ત થયા બાદ  શિખર ધવનનું ટીમમાં પુનરાગન થયા બાદ રોહિત શર્મા સાથે તે ઓપનિંગમાં આવશે નક્કી છે. IND v WI: પ્રથમ વન ડેમાં આ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો વિગત ત્રીજા નંબરે વિરાટ કોહલી રમશે. જોકે ટીમ ઈન્ડિયા માટે માથાનો દુઃખાવો સવાલ ચોથા નંબરને લઈને છે. નંબર 4 માટે લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર અને રિષભ પંત દાવેદાર છે. વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયાએ 4 નંબર પર ત્રણથી ચાર બેટ્સમેન અજમાવ્યા હતા, પરંતુ કોઈ પણ બેટ્સમેન પ્રભાવ પાડી શક્યા નહોતા. નંબર 5 ઉપર મનીષ પાંડેને તક મળી શકે છે. જ્યારે 6 નંબરે કેદાર જાધવ કે શ્રેયસ ઐયરમાંથી કોઇ એક રમશે. IND v WI: પ્રથમ વન ડેમાં આ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો વિગત નંબર 7 ઉપર ઓલરાઉન્ડર જાડેજા બેટિંગ કરી શકે છે. બોલિંગની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમારને આરામ આપી નવદીપ સૈનીને વન-ડે ડેબ્યૂની તક આપવામાં આવી શકે છે. ચહલ અને કુલદી યાદવના રુપમાં બે સ્પિનર પણ ટીમમાં સામેલ થઈ શકે છે. મોહમ્મદ શમીને પણ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. IND v WI: પ્રથમ વન ડેમાં આ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો વિગત આવી હોઈ શકે સંભવિત ટીમ ઈન્ડિયાઃ - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, રિષભ પંત, મનીષ પાંડે, કેદાર જાધવ/શ્રેયસ ઐયર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ શમી રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ 370થી પાકિસ્તાન આઘાતમાં, ભારત સાથે વેપાર બાદ એરસ્પેસ કરી બંધ, એરલાઇન્સે બદલ્યા રૂટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget