શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની

રાંચી: રાંચીમાં રમાયેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 32 રને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 314 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 48.1 ઓવરમાં 281 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની વનડે સીરીઝમાં 1-2થી વાપસી કરી લીધી છે. પરંતુ ત્રીજી વનડેમાં હાર બાદ ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ સંજય બાંગરે ધોનીને લઇને મોટું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની સંજય બાંગરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં એમએસ ધોનીને આરામ આપવામાં આવશે. આગામી બે વનડે ક્રમશઃ 10 અને 13 માર્ચે છે. ચોથી વનડે મોહાલીમાં રમાશે જ્યારે અંતિમ વનડે દિલ્હીમાં રમાશે. એવામાં વર્લ્ડકપને ધ્યાનમાં લેતાં ટીમમાં અનેક ફેરફાર કરી શકે છે. વિકેટકીપર મેદાનની બહાર ગયો ને મિલરે ધોનીની સ્ટાઇલમાં ઉખાડ્યુ સ્ટમ્પ, તો કેપ્ટન ડૂ પ્લેસિસ બોલ્યો- 'એમએસડી', જુઓ વીડિયો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની ધોની લાંબા સમયથી ટીમ ઈન્ડિયા સાથે રમી રહ્યો છે અને આગમી 23 માર્ચથી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશિપ પણ કરવાની છે. આઈપીએલ બાદ ધોનીએ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ માટે જવાનું છે. એવામાં તેના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં લેતાં ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ 2019માં ધોની ક્યા ક્રમ પર કરશે બેટિંગ? સુરેશ રૈનાએ આપ્યો આ જવાબ.... ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ સંકેત આપી દીધા હતા કે વિશ્વકપને ધ્યાનમાં રાખતા અંતિમ બે મેચોમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. નોંધનીય છે કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ વધારે પ્રયોગ કર્યા નથી. રિષભ પંત, યુઝવેન્દ્ર ચહલ જેવા સ્ટાર ખેલાડી હજૂ પણ બેન્ચ પર જ છે એવામાં આશા છે કે તેઓને અંતિમ બે વનડેમાં તક આપવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget