શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની

રાંચી: રાંચીમાં રમાયેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 32 રને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 314 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 48.1 ઓવરમાં 281 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની વનડે સીરીઝમાં 1-2થી વાપસી કરી લીધી છે. પરંતુ ત્રીજી વનડેમાં હાર બાદ ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ સંજય બાંગરે ધોનીને લઇને મોટું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની સંજય બાંગરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં એમએસ ધોનીને આરામ આપવામાં આવશે. આગામી બે વનડે ક્રમશઃ 10 અને 13 માર્ચે છે. ચોથી વનડે મોહાલીમાં રમાશે જ્યારે અંતિમ વનડે દિલ્હીમાં રમાશે. એવામાં વર્લ્ડકપને ધ્યાનમાં લેતાં ટીમમાં અનેક ફેરફાર કરી શકે છે. વિકેટકીપર મેદાનની બહાર ગયો ને મિલરે ધોનીની સ્ટાઇલમાં ઉખાડ્યુ સ્ટમ્પ, તો કેપ્ટન ડૂ પ્લેસિસ બોલ્યો- 'એમએસડી', જુઓ વીડિયો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની ધોની લાંબા સમયથી ટીમ ઈન્ડિયા સાથે રમી રહ્યો છે અને આગમી 23 માર્ચથી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશિપ પણ કરવાની છે. આઈપીએલ બાદ ધોનીએ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ માટે જવાનું છે. એવામાં તેના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં લેતાં ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ 2019માં ધોની ક્યા ક્રમ પર કરશે બેટિંગ? સુરેશ રૈનાએ આપ્યો આ જવાબ.... ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ બે વનડેમાં નહીં રમે એમએસ ધોની મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ સંકેત આપી દીધા હતા કે વિશ્વકપને ધ્યાનમાં રાખતા અંતિમ બે મેચોમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. નોંધનીય છે કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ વધારે પ્રયોગ કર્યા નથી. રિષભ પંત, યુઝવેન્દ્ર ચહલ જેવા સ્ટાર ખેલાડી હજૂ પણ બેન્ચ પર જ છે એવામાં આશા છે કે તેઓને અંતિમ બે વનડેમાં તક આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget