શોધખોળ કરો
IPL 2018: કેપ્ટન તરીકે ભારતીય ટીમને મળ્યો વધુ એક નવો ‘હીરો’, જાણો કોણ છે
1/7

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કપ્તાની કરી રહ્યો છે. આઈપીએલની 11મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબે તેને કેપ્ટન બનાવ્યો છે. અશ્વિનની કેપ્ટનશિપમાં ટીમે અત્યાર સુધીમાં સાતમાંથી પાંચ મેચ જીતી છે.
2/7

કિંગ્સ ઇલેવન પંજાબના આઈપીએલમાં સારા દેખાવ અંગે હોડે કહ્યું, ‘પંજાબની આ સફળતાનું રહસ્ય તેની ઓક્શનમાં જ છુપાયેલું છે. અમે ઓક્શનમાં એક ખાસ યોજના સાથે ઉતર્યા હતા અને તેના પર અમે સારી રીતે અમલ પણ કર્યો.’
Published at : 03 May 2018 08:47 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















