શોધખોળ કરો

IPL-2019 માટે આ દિગ્ગજ ખેલાડીએ પોતાની બેસ પ્રાઈઝમાં કર્યો ધરખમ ઘટાડો

1/4
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ નવી સીઝનમાં તમામ આઠ ફ્રેન્ચાઈઝી 70 ખેલાડીઓ માટે બોલી લગાવશે. જોકે સીઝન 12 માટે કુલ 1003 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ નવી સીઝનમાં તમામ આઠ ફ્રેન્ચાઈઝી 70 ખેલાડીઓ માટે બોલી લગાવશે. જોકે સીઝન 12 માટે કુલ 1003 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
2/4
વિદેશીઓમાં ઓસ્ટ્રેલિયાના 35 જ્યારે અફઘાનિસ્તાનના 27 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી વધારે સાઉથ આફ્રીકાના 59 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમેરિકા, હોંગકોંગ અને આયરલેન્ડના એક એક ખેલાડીઓના નામ આ યાદીમાં સામેલ છે. હરાજી માટે ખેલાડીઓની યાદીમાંથી છટણી કરવામાં આવશે અને ફ્રેન્ચાઈઝીઓને પોતાના મનપસંદ ખેલાડીઓની યાદી સોંપવા માટે 10 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવશે.
વિદેશીઓમાં ઓસ્ટ્રેલિયાના 35 જ્યારે અફઘાનિસ્તાનના 27 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી વધારે સાઉથ આફ્રીકાના 59 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમેરિકા, હોંગકોંગ અને આયરલેન્ડના એક એક ખેલાડીઓના નામ આ યાદીમાં સામેલ છે. હરાજી માટે ખેલાડીઓની યાદીમાંથી છટણી કરવામાં આવશે અને ફ્રેન્ચાઈઝીઓને પોતાના મનપસંદ ખેલાડીઓની યાદી સોંપવા માટે 10 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવશે.
3/4
આઈપીએલ સીઝન-12 માટે ભારતથ પૂર્વોત્તર રાજ્યો, ઉત્તરાખંડ અને બિહારના ક્રિકેટરો સહિત 232 વિદેશી ખેલાડીઓએ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટર ખેલાડીઓમાંથી 800એ અત્યાર સુધી એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી જેમાંથી 746 ભારતીય ખેલાડીઓ સામેલ છે.
આઈપીએલ સીઝન-12 માટે ભારતથ પૂર્વોત્તર રાજ્યો, ઉત્તરાખંડ અને બિહારના ક્રિકેટરો સહિત 232 વિદેશી ખેલાડીઓએ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટર ખેલાડીઓમાંથી 800એ અત્યાર સુધી એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી જેમાંથી 746 ભારતીય ખેલાડીઓ સામેલ છે.
4/4
તેની સાથે જ આસીઝન માટે અનેક ખેલાડીઓએ પોતાની બેસ પ્રાઈઝમાં ફેરફાર કર્યો છે. નવી સીઝનની હરાજીમાં અનેક ખેલાડી એવા પણ છે જેણે પોતાની બેસ પ્રાઈઝમાં ભારે ઘટડો કર્યો છે. આ યાદીમાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે. યુવરાજ સિંહએ સીઝન-12ની હરાજી માટે પોતાની બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયાથી ઘટાડીને 1 કરોડ રૂપિયા કરી છે.
તેની સાથે જ આસીઝન માટે અનેક ખેલાડીઓએ પોતાની બેસ પ્રાઈઝમાં ફેરફાર કર્યો છે. નવી સીઝનની હરાજીમાં અનેક ખેલાડી એવા પણ છે જેણે પોતાની બેસ પ્રાઈઝમાં ભારે ઘટડો કર્યો છે. આ યાદીમાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે. યુવરાજ સિંહએ સીઝન-12ની હરાજી માટે પોતાની બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયાથી ઘટાડીને 1 કરોડ રૂપિયા કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Embed widget