શોધખોળ કરો

IPL 2019: હારથી લાલધૂમ થયો વિરાટ કોહલી, આમના પર કાઢ્યો ‘ગુસ્સો’

આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ નિરાશ હતો. તેણે આ હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા હતા.

નવી દિલ્હીઃ આંદ્રે રસેલે ગુરુવારે 13 બોલરમાં સાત છગ્ગા અને 1 ચોગ્ગોની મદદથી 48 રનની અણનમ ઇનિંગ રમી રોયલ ચેલેન્જ્રસ બેંગલોરને આઈપીએલની 12મી સીઝનમાં પ્રથમ જીતથી દૂર કરી કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચ વિકેટે રોમાંચક જીત અપાવી હતી. આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ નિરાશ હતો. તેણે આ હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા હતા. વિરાટે મેચ બાદ ગુસ્સામાં કહ્યું, અંતિમ ચાર ઓવરમાં જે રીતે અમે બોલિંગ કરી તેનાથી અમારી હાર નક્કી જ હતી. જો તમે અંતિમ ઓવરમાં સાહસની સાથે બોલિંગ ન કરો તો તમને આંદ્રે રસેલ જેવા પાવર હિટર્સની વિરૂદ્ધ મુશ્કેલી થશે. આ કારણે અમે પ્રેશની સ્થિતિમાં બદુ જ ભૂલી ગયા અને પછી જે થયું તે બધાની સામે છે. IPL 2019: હારથી લાલધૂમ થયો વિરાટ કોહલી, આમના પર કાઢ્યો ‘ગુસ્સો’ વિરાટે કહ્યું કે, જો તમે એવું વિચારો છો કે અમે 20-25 રન વધુ બનાવી લેતા તો તેનાથી મદદ મળતી, તો એવું બિલકુલ નથી કારણ કે જો તમે અંતિમ 4 ઓવરમાં આ રીતે બોલિંગ કરો છો અને 75 રન પણ ન બચાવી શક્યા તો પછી મને નથી લાગતું કે 100 રન પણ બચાવી શક્યા હોત.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget