શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

IPL 2020 રદ્દ થશે તો ધોનીની કરિયરનો આવી જશે અંત ? જાણો વિગત

ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડકપમાં સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ટુર્નામેન્ટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે. ક્રિકેટના મહાકુંભ સમાન આઈપીએલની 13મી સીઝન કોરોના વાયરસને કારણે 29 માર્ચથી શરૂ થનારી આઈપીએલ 2020ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પરંતુ તેમ છતાં ગંભીર સ્થિતિને જોતાં આઈપીએલના આયોજન અંગે કંઈ કહી શકાય નહીં. આઈપીએલ સંકટના કારણે ભારતના મહાન કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટના મેદાન પર વાપસી પર પણ સવાલ ઉભા થયા છે. ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડકપમાં સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. જો કોરોના વાયરસના કારણે આઈપીએલની 13મી સીઝન રદ્દ કરવામાં આવે તો ધોનીની ટીમમાં વાપસીની સંભાવના ઘણી ઓછી થઈ જશે. ધોનીને તેનું ફોર્મ બતાવવાનો મોકો ન પણ મળે તેવું બંની શકે છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ બાદ પંતને ત્રણેય ફોર્મેટમાં મુખ્ય વિકેટકિપર બનાવવાનો ફેંસલો લીધો હતો. પરંતુ પંત ટીમની આશા પર ખરો ઉતરવામાં નિષ્ફળ રહ્યો. તેને જેટલા પણ મોકા આપ્યા તેમાં પરિપકવતા દાખવી નથી. પંતની નિષ્ફળતાને જોતા કોહલીએ કેએલ રાહુલને વિકેટકિપર તરીકે અજમાવ્યો. જે બાદ રાહુલ ઓપનિંગના બદલ મિડલ ઓર્ડરમાં મોકલવામાં આવ્યો અને હજુ સુધી તેમાં ખરો ઉતર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરિઝમાં તે મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. રાહુલના વિકેટકિપિંગને લઈ હજુ સુધી કોઈ મોટો સવાલ ઉભો થયો નથી. ધોનીએ ટીમ ઈન્ડિયા તરફથી 98 ટી-20 મેચની 85 ઈનિંગમાં માત્ર બે અડધી સદી જ ફટકારી છે. ટી20 ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન જ છે. ઈન્ટનેશનલ ક્રિકેટમાં તેનો સ્ટ્રાઇક રેટ પણ 126નો જ છે. કોરોના વાયરસના કહેર વચ્ચે T20 વર્લ્ડકપને લઈ થઈ મોટી જાહેરાત, જાણો વિગત ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો ઈમરાન ખાને વ્યક્ત કરી લાચારી, કહ્યું- પાકિસ્તાન કોરોના વાયરસ રોકવા નથી સક્ષમ, પૂરતા સાધનો પણ નથી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget