શોધખોળ કરો

હાર સહન ના થતા કયા કેપ્ટને બૉલને દર બે ઓવરમાં બદલી નાંખવાની કરી માંગ, જાણો વિગતે

રાહુલે પૉસ્ટ પ્રેજન્ટેશનમાં મેજબાન બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉર્ટ્સને કહ્યું- ભેજથી વસ્તુઓ બદલાઇ જાય છે, સેકન્ડ બૉલિંગ વાનખેડે સ્ટેડિયમમાં હંમેશા એક પડકાર સાબિત થાય છે. અમે હંમેશા આ પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયાર કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ અંતમાં આ મુશ્કેલ બની જાય છે.

મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2021) દરેક ટીમો હવે એકબીજા સામે જીત માટે ટકરાય છે, ત્યારે હારનારી ટીમોના કેપ્ટનો કંઇકને કંઇક મોટા સ્ટેટમેન્ટ આપતા રહે છે. હવે આ લિસ્ટમાં પંજાબ કિગ્સના (Punjab Kings) કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) એક મોટુ સ્ટેટમેન્ટ આપતા એક વિચિત્ર માંગ (KL Rahul Demand) કરી દીધી છે. 

પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ઇચ્છે છે કે હાલની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021માં દરે બે ઓવર બાદ બૉલને બદલી નાંખવામાં આવે, કેમકે સેકન્ડ ઇનિંગમાં ભેજના કારણે બૉલરોને પકડ રાખવી મુશ્કેલ બની જાય છે. મયંક અગ્રવાલ અને રાહુલે રવિવારે શાનદાર ઇનિંગ રમીમે દિલ્હી કેપિટલ્સની સામે 196 રનોનો ટાર્ગેટ મુક્યો હતો. જોકે દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનર શિખર ધવને ધૂઆંધાર ઇનિંગ રમીને કેએલ રાહુલની તમામ પ્રકારની ઇચ્છાઓ પર પાણી ફેરવી નાંખ્યુ હતુ, અને આ મેચ દિલ્હીએ શાનદાર રીતે 6 વિકેટ જીતી લીધી હતી. 

રાહુલે પૉસ્ટ પ્રેજન્ટેશનમાં મેજબાન બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉર્ટ્સને કહ્યું- ભેજથી વસ્તુઓ બદલાઇ જાય છે, સેકન્ડ બૉલિંગ વાનખેડે સ્ટેડિયમમાં હંમેશા એક પડકાર સાબિત થાય છે. અમે હંમેશા આ પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયાર કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ અંતમાં આ મુશ્કેલ બની જાય છે. રાહુલે કહ્યું- મને લાગે છે કે આ એક ઉચિત હશે કે દરે બે ઓવર બાદ બદલી દેવામાં આવે, અને આ હુ એટલા માટે નથી કહી રહ્યો કે હું હારી ગયો છું, મે એમ્પાયરોને બૉલ એક-બે વાર બદલવાનુ કહ્યું હતુ, પરંતુ નિયમ એવુ નથી કહેતો.

ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલનો રવિવારે બર્થ ડે હતો અને આ બર્થડે દિવસની મેચમાં જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. કેએલ રાહુલે 29મો જન્મદિવસ મનાવ્યો હતો. તેને ગિફ્ટમાં હાર મળી હતી. જોકે, હારનો સ્વીકાર કરતા રાહુલે કહ્યું કે આ મેચમાં અમારાથી 10-15 રન ઓછા બન્યા, અમે 200 રનથી વધુનો સ્કૉર બનાવવામાં સફળ રહેતા તો કદાચ પરિણામ સારુ રહ્યું હોત. 


હાર સહન ના થતા કયા કેપ્ટને બૉલને દર બે ઓવરમાં બદલી નાંખવાની કરી માંગ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget