શોધખોળ કરો

હાર સહન ના થતા કયા કેપ્ટને બૉલને દર બે ઓવરમાં બદલી નાંખવાની કરી માંગ, જાણો વિગતે

રાહુલે પૉસ્ટ પ્રેજન્ટેશનમાં મેજબાન બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉર્ટ્સને કહ્યું- ભેજથી વસ્તુઓ બદલાઇ જાય છે, સેકન્ડ બૉલિંગ વાનખેડે સ્ટેડિયમમાં હંમેશા એક પડકાર સાબિત થાય છે. અમે હંમેશા આ પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયાર કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ અંતમાં આ મુશ્કેલ બની જાય છે.

મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2021) દરેક ટીમો હવે એકબીજા સામે જીત માટે ટકરાય છે, ત્યારે હારનારી ટીમોના કેપ્ટનો કંઇકને કંઇક મોટા સ્ટેટમેન્ટ આપતા રહે છે. હવે આ લિસ્ટમાં પંજાબ કિગ્સના (Punjab Kings) કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) એક મોટુ સ્ટેટમેન્ટ આપતા એક વિચિત્ર માંગ (KL Rahul Demand) કરી દીધી છે. 

પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ઇચ્છે છે કે હાલની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021માં દરે બે ઓવર બાદ બૉલને બદલી નાંખવામાં આવે, કેમકે સેકન્ડ ઇનિંગમાં ભેજના કારણે બૉલરોને પકડ રાખવી મુશ્કેલ બની જાય છે. મયંક અગ્રવાલ અને રાહુલે રવિવારે શાનદાર ઇનિંગ રમીમે દિલ્હી કેપિટલ્સની સામે 196 રનોનો ટાર્ગેટ મુક્યો હતો. જોકે દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનર શિખર ધવને ધૂઆંધાર ઇનિંગ રમીને કેએલ રાહુલની તમામ પ્રકારની ઇચ્છાઓ પર પાણી ફેરવી નાંખ્યુ હતુ, અને આ મેચ દિલ્હીએ શાનદાર રીતે 6 વિકેટ જીતી લીધી હતી. 

રાહુલે પૉસ્ટ પ્રેજન્ટેશનમાં મેજબાન બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉર્ટ્સને કહ્યું- ભેજથી વસ્તુઓ બદલાઇ જાય છે, સેકન્ડ બૉલિંગ વાનખેડે સ્ટેડિયમમાં હંમેશા એક પડકાર સાબિત થાય છે. અમે હંમેશા આ પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયાર કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ અંતમાં આ મુશ્કેલ બની જાય છે. રાહુલે કહ્યું- મને લાગે છે કે આ એક ઉચિત હશે કે દરે બે ઓવર બાદ બદલી દેવામાં આવે, અને આ હુ એટલા માટે નથી કહી રહ્યો કે હું હારી ગયો છું, મે એમ્પાયરોને બૉલ એક-બે વાર બદલવાનુ કહ્યું હતુ, પરંતુ નિયમ એવુ નથી કહેતો.

ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલનો રવિવારે બર્થ ડે હતો અને આ બર્થડે દિવસની મેચમાં જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. કેએલ રાહુલે 29મો જન્મદિવસ મનાવ્યો હતો. તેને ગિફ્ટમાં હાર મળી હતી. જોકે, હારનો સ્વીકાર કરતા રાહુલે કહ્યું કે આ મેચમાં અમારાથી 10-15 રન ઓછા બન્યા, અમે 200 રનથી વધુનો સ્કૉર બનાવવામાં સફળ રહેતા તો કદાચ પરિણામ સારુ રહ્યું હોત. 


હાર સહન ના થતા કયા કેપ્ટને બૉલને દર બે ઓવરમાં બદલી નાંખવાની કરી માંગ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
Embed widget