શોધખોળ કરો

Video: આમિર ખાન આવતા વર્ષે રાજસ્થાન રોયલ્સ સાથે રમશે, બોલ્યો - સાથે મળીને હલ્લો બોલીશું...

આઈપીએલ 2022ની પહેલી ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવશે.

Aamir Khan Rajasthan Royals IPL 2022: આઈપીએલ 2022ની પહેલી ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવશે. આ સીઝનમાં બંને ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં જ એક ટીવી શો પર બોલીવુડ એક્ટર આમિર ખાનના આઈપીએલમાં રમવા મુદ્દે વાતચીત થઈ રહી હતી. આ મુદ્દે આમિરે બેટિંગ કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. ત્યાર બાદ રાજસ્થાન રોયલ્સે એક મીમ શેર કર્યું હતું અને આમિરને પોતાની ટીમનો 11મો ખેલાડી ગણાવ્યો હતો. હાલમાં જ આમિરે બીજો વીડિયો શેર કર્યો છે જેમાં તેણે રાજસ્થાનને પોતાની ટીમમાં જોડાવા માટે આપેલા પ્રસ્તાવ બદલ આભાર માન્યો હતો.

બટલર અને ચહલનું પત્તુ કપાઈ જશેઃ
આમિર ખાને મજાકના અંદાજમાં કહ્યું કે, થેંક્યુ રાજસ્થાન રોયલ્સ, તમે મને કાબિલ સમજ્યો કે હું તમારી ટીમ માટે રમુ. આટલી ઈજ્જત આપી તમે, પ્યાર આપ્યો. આભાર. જો હું આ વર્ષે તમારી સાથે રમીશ તો તમારી ટીમ વધુ મજબુત થઈ જશે. ઓલરેડી તમારી ટીમનો બેટ્સમેન બટલર ઓરેન્જ કેપ પાછળ પડ્યો છે અને યુજી (ચહલ) પર્પલ કેપ પાછળ પડ્યો છે. અને હું તો ઓલરાઉન્ડર છું, જો હું આવી ગયો તો આ બંને કેપ હું લઈ જઈશ અને તેમનું પત્તુ કપાઈ જશે. આ વર્ષે તમે રમો આવતા વર્ષે હું આવીશ અને સાથે હલ્લો બોલીશું.

નોંધનીય છે કે, IPL 2022ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્રથમ અને બીજા સ્થાને છે. ગુજરાતે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે આ સિઝનમાં 14 મેચ રમીને 10માં જીત મેળવી છે. જ્યારે તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ રાજસ્થાને 14માંથી 9 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
શું ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો થઈ શકે છે ધરપકડ? જાણો શું કહે છે નિયમ
શું ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો થઈ શકે છે ધરપકડ? જાણો શું કહે છે નિયમ
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Embed widget