શોધખોળ કરો

Highest Score in IPL: આ છે આઈપીએલ ઈતિહાસના સૌથી વધુ સ્કોર, જુઓ લિસ્ટ

Highest innings score in IPL:પ્રથમ બેટિંગ કરવા આવેલી હૈદરાબાદે 20 ઓવરમાં IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.

Top Highest innings score in IPL: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં બોર્ડ પર સૌથી મોટો સ્કોર નોંધાવ્યો. IPL 2024ની આઠમી મેચમાં હૈદરાબાદે મુંબઈ સામે રમાઈ રહેલી મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. હૈદરાબાદે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર બનાવવાના મામલે RCBનો રેકોર્ડ તોડ્યો હતો. બેંગલુરુએ 2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા

હૈદરાબાદની આ વિસ્ફોટક ઇનિંગ્સની શરૂઆત ટ્રેવિસ હેડ દ્વારા કરવામાં આવી હતી, જેને અભિષેક શર્મા અને હેનરિક ક્લાસને આગળ વધારી હતી. ક્લાસને 34 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 80* રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય અભિષેકે 23 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રન અને હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.

મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જેનો તેમને પાછળથી પસ્તાવો જરુર થયો હશે. પ્રથમ બેટિંગ કરવા આવેલી હૈદરાબાદે 20 ઓવરમાં IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. 

અભિષેક શર્મા 23 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો હતો. તે નમન ધીરના હાથે પીયૂષ ચાવલાના હાથે કેચ આઉટ થયો હતો.આ પહેલા ટ્રેવિસ હેડ (24 બોલમાં 62 રન) અને મયંક અગ્રવાલ (11 રન) આઉટ થયા હતા. અભિષેક શર્માએ 16 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. હૈદરાબાદ તરફથી શર્માએ સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. આના અડધો કલાક પહેલા ટ્રેવિડ હેડે 18 બોલમાં અડધી સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

આઈપીએલના ટોપ-5 ટીમ સ્કોર

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 263/5 v પુણે વોરિયર્સ ઇન્ડિયા, 23 એપ્રિલ 2013, RCB 130 રને જીત્યું
  • લખનૌ સુપર જાયન્ટ્સ 257/5 વિ પંજાબ કિંગ્સ, 28 એપ્રિલ 2023, એલએસજી 56 રને જીત્યું
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 248/3 v ગુજરાત લાયન્સ, 14 મે 2016, RCB 144 રને જીત્યું
  • ચેન્નાઈ સુપર કિંગ્સ 246/5 વિ રોયલ્સ, 3 એપ્રિલ 2010, CSK 23 રને જીત્યું
  • કોલકાતા નાઈટ રાઈડર્સ 245/6 વિ કિંગ્સ ઈલેવન, 12 મે 2018, KKR 31 રને જીત્યું

 SRH સામેની મેચ માટે મેદાનમાં ઉતરતા જ 'હિટમેન' રોહિત શર્મા એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. રોહિત 2011થી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે અને આજે તે આઈપીએલમાં મુંબઈ માટે તેની 200મી મેચ રમી રહ્યો છે. તેની આ ક્ષણને યાદગાર બનાવવા માટે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ખાસ જર્સી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget