શોધખોળ કરો

IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં

IPL Playoff Scenario: ગુજરાતે શુક્રવારે ચેન્નઈ સામે જીત મેળવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી.

IPL Playoff Scenario: ગુજરાતે શુક્રવારે ચેન્નઈ સામે જીત મેળવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. IPL 2024 ની 59મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતે ચેન્નઈને 35 રને હરાવ્યું હતું. ચિંતાની વાત એ છે કે CSKની આ હારથી તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. ચેન્નઇની હાર સાથે અન્ય ચાર ટીમને ફાયદો થશે. ચેન્નઈની આ સીઝનમાં વધુ બે મેચ બાકી છે. જો ગાયકવાડની ટીમ એક પણ મેચ હારી જશે તો તેના પ્લેઓફમાંથી બહાર થવાનું જોખમ રહેશે.

આ ટીમોને લાભ થયો

હાર છતાં ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત છે. ટીમના ખાતામાં 12 પોઈન્ટ છે અને તેમનો નેટ રન રેટ +0.491 છે. CSKની હાર સાથે દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સને ફાયદો થયો છે. ચારેય ટીમો હજુ પણ પ્લેઓફની રેસમાં છે. આ સાથે જ કોલકાતા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આજે તેઓ મુંબઈ સામે ટકરાશે. જો KKR આ મેચમાં મુંબઈને હરાવશે તો તે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. રાજસ્થાન અને હૈદરાબાદ બીજા અને ત્રીજા સ્થાને છે.

RCB-ગુજરાત પાસે પ્લેઓફમાં પહોંચવાની તક

ગુજરાત સામેની હાર બાદ જો CSK તેની આગામી બે મેચ જીતે છે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. દિલ્હી અને લખનઉ પાસે પણ સમાન પોઈન્ટ્સ સુધી પહોંચવાની તક છે. લીગ સ્ટેજની મેચમાં બંને ટીમો સામસામે આવશે. આવી સ્થિતિમાં માત્ર એક જ ટીમ 16 પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહેશે તે નિશ્ચિત છે. જો આગામી મેચોમાં ચેન્નઈ, દિલ્હી અને લખનઉ ખરાબ રમશે તો RCB અને ગુજરાત પાસે પ્લેઓફમાં પહોંચવાની તક રહેશે.

ગુજરાતે આગામી બે મેચમાં જીત મેળવવી પડશે

આ સ્થિતિમાં નેટ રન રેટના આધારે ટીમોને પ્લેઓફમાં પહોંચવાની તક મળશે. ટોપ 4ને બાદ કરતાં ગુજરાત રન રેટ મામલે ખૂબ જ મજબૂત લાગે છે. ટીમ 10 પોઈન્ટ અને -1.063ના નેટ રનરેટ સાથે આઠમા સ્થાને છે. કોલકાતા અને હૈદરાબાદ સામેની મેચમાં તેમને તેમાં સુધારો કરવાની તક મળશે.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget