શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

SRH vs MI: જીતની હેટ્રિકથી ખુશ છે કેપ્ટન રોહિત શર્મા, અર્જુન તેંડુલકર સહિત ટીમના બેટિંગની કરી પ્રશંસા

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી જીત છે

IPL 2023, Rohit Sharma On Mumbai Indians Win: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 25મી મેચ 18 એપ્રિલના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની ટીમે 14 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. જીત માટે 193 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમ 19.5 ઓવરમાં ઓલઆઉટ થતાં 178 રન જ બનાવી શકી હતી. IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી જીત છે. ટીમે સતત ત્રણ મેચ જીતતા કેપ્ટન રોહિત શર્મા ખુશ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ટીમની બેટિંગ સહિત અર્જુન તેંડુલકરના વખાણ કર્યા હતા.

બેટિંગની મજા માણી રહી છે

મેચ બાદ વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે, હૈદરાબાદમાં રમતી વખતે મારી પાસે સારી યાદો છે. મેં અહીં ત્રણ સીઝન રમી અને એક ટ્રોફી જીતી છે.  અમારી પાસે કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ પહેલા IPL નથી રમ્યા, તેમને સપોર્ટ કરવો જરૂરી છે. હું મારી બેટિંગનો આનંદ માણી રહ્યો છું. હું જે કરું છું તેને પ્રેમ કરું છું. આપણામાંથી એકને છેલ્લી ઘડી સુધી બેટિંગ કરવાની જરૂર છે. પરંતુ જ્યાં સુધી અમે મોટા સ્કોર બનાવી રહ્યા છીએ ત્યાં સુધી અમે ખુશ છીએ. અમારી પાસે મજબૂત બેટિંગ લાઇન અપ છે અને અમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે અમારા બેટ્સમેન નિર્ભયતાથી બેટિંગ કરે.

આ દરમિયાન રોહિત શર્માએ પણ અર્જુન તેંડુલકરના જોરદાર વખાણ કર્યા હતા. હિટમેને કહ્યું હતું કે 'અર્જુન સાથે રમવું ખૂબ જ રોમાંચક છે. અર્જુન છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે. મેં તેને મોટો થતા જોયો છે. અર્જુન સમજી ગયો કે તે શું કરવા માંગે છે. અર્જુન નવા બોલથી સ્વિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સિવાય તે સ્લોગ ઓવરોમાં યોર્કર બોલ ફેંકી રહ્યો છે.

ટોપ-6માં પ્રવેશ

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત નોંધાવ્યા બાદ મુંબઈની ટીમ ટોપ-6માં પ્રવેશી ગઈ છે. હવે મુંબઈની ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. IPL 2023માં મુંબઈએ પાંચ મેચ રમી છે જેમાં ત્રણમાં જીત અને બેમાં હાર થઈ છે. રોહિત શર્માની ટીમે 16મી સીઝનમાં સતત 2 હાર બાદ શરૂઆત કરી હતી પરંતુ પછીની ત્રણ મેચ જીતીને ટીમે શાનદાર વાપસી કરવામાં સફળ રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget