શોધખોળ કરો

આ રાજ્યની અડધી ક્રિકેટ ટીમ ‘ગુમ’, કેપ્ટન પણ ગાયબ

JKCAના સીઇઓ સાહ બુખારીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમે ભાગ્યે જ વિજી ટ્રોફીમાં ભાગ લઈશું.

મુંબઈઃ જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમના મેન્ટોર-કોચ અને ટીમ ઇન્ડિયા માટે ઘણાં સમય સુધી ક્રિકેટ રમી ચૂકેલ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે સોમવારે કહ્યું કે, બીસીસીઆઈ જે પણ શક્ય હશે એટલી જમ્મુ કાશ્મીરના ખેલાડીઓને મદદ કરશે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (JKCA)પોતાની ટીમને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાનાર વિજી ટ્રોફીમાં મોકલશે નહીં, કારણ કે તેમને રાજ્યપાલ સત્યપાલ મલિક પાસેથી ખેલાડીઓની સુરક્ષાનો ભરોસો મળ્યો નથી. ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા પ્રમાણે આર્ટિકલ 370 હટ્યા પછી જમ્મુ કાશ્મીરના ઘણા ખેલાડીઓ સાથે સંપર્ક થઈ શકતો નથી. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન પોતાના ખેલાડીઓ સાથે સંપર્કમાં નથી. જેમાં કેપ્ટન પરવેઝ રસૂલ પણ સામેલ છે. JKCAના સીઇઓ સાહ બુખારીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમે ભાગ્યે જ વિજી ટ્રોફીમાં ભાગ લઈશું. હાલતમાં સુધારો થયો છે પણ અમારા ખેલાડીઓ સાથે કોઈ સંપર્ક નથી. અમારી પાસે ખેલાડીઓના મોબાઇલ નંબર છે પણ તેમણે પોતાના લેન્ડલાઇન નંબર અમને આપ્યા નથી. આજના જમાનામાં લોકો લેન્ડલાઇનનો ઉપયોગ કરતા નથી. અમે કેટલાક ખેલાડીઓ સાથે વાત કરી છે પણ જે ખેલાડી ખીણમાં છે અમે તેમનો સંપર્ક કરી શક્યા નથી કારણ કે તેમના મોબાઈલ ફોન કામ કરી રહ્યા નથી. અમને એ પણ ખબર નથી કે પરવેઝ રસૂલ ક્યાં છે? આ મામલે ઈરફાન પટાણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, અમે ખૂબ મહેનત કરી છે, પરંતુ મેચ ઝડપથી શરૂ થવાની હતી અને જમ્મુ કાશ્મીરમાં કર્ફ્યુ લાગી ગયું હતું. માટે બીસીસીઆઈ આ મામલે મદદ કરશે, પરંતુ પહેલા અહીની સ્થિતિ પહેલાની જે સામાન્ય હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણને વિતેલા વર્ષે જુલાઈમાં જમ્મુ કાશ્મીર ટીના મેન્ટરો-કોચ બનાવવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget