શોધખોળ કરો
મિયાંદાદને લાગ્યાં મરચાઃ દિનેશ કાર્તિકની છેલ્લા બૉલની સિક્સરને કેમ ગણાવી પોતાના કરતાં ઉતરતી? જાણો વિગત
1/8

જાવેદ મિયાદાદે વધુમાં કહ્યું કે, મારા પછી કેટલાયે બેટ્સમેનો વિજયી છગ્ગો ફટકારી ચૂક્યા છે તેમાં દિનેશ કાર્તિકે કંઇ મોટી ધાડ નથી મારી તેમ તેનો સૂર હતો.
2/8

મિયાદાદની વાત સાચી હોય તો પણ તેણે આવી નકારાત્મક અને વિવેકહીન કોમેન્ટ ના કરવી જોઈએ તેવું ભારતીય ચાહકો અનુભવી રહ્યા છે.
Published at : 22 Mar 2018 10:21 AM (IST)
Tags :
Javed MiandadView More























