શોધખોળ કરો

મિયાંદાદને લાગ્યાં મરચાઃ દિનેશ કાર્તિકની છેલ્લા બૉલની સિક્સરને કેમ ગણાવી પોતાના કરતાં ઉતરતી? જાણો વિગત

1/8
જાવેદ મિયાદાદે વધુમાં કહ્યું કે, મારા પછી કેટલાયે બેટ્સમેનો વિજયી છગ્ગો ફટકારી ચૂક્યા છે તેમાં દિનેશ કાર્તિકે કંઇ મોટી ધાડ નથી મારી તેમ તેનો સૂર હતો.
જાવેદ મિયાદાદે વધુમાં કહ્યું કે, મારા પછી કેટલાયે બેટ્સમેનો વિજયી છગ્ગો ફટકારી ચૂક્યા છે તેમાં દિનેશ કાર્તિકે કંઇ મોટી ધાડ નથી મારી તેમ તેનો સૂર હતો.
2/8
મિયાદાદની વાત સાચી હોય તો પણ તેણે આવી નકારાત્મક અને વિવેકહીન કોમેન્ટ ના કરવી જોઈએ તેવું ભારતીય ચાહકો અનુભવી રહ્યા છે.
મિયાદાદની વાત સાચી હોય તો પણ તેણે આવી નકારાત્મક અને વિવેકહીન કોમેન્ટ ના કરવી જોઈએ તેવું ભારતીય ચાહકો અનુભવી રહ્યા છે.
3/8
4/8
મિયાદાદે કહ્યું કે, જ્યારે મેં છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો હતો ત્યારે આવા પરાક્રમ વિશે કોઇ વિચારી જ નહતું શકતું. ૫૦ ઓવરની મેચમાં ભારત સામેના મુકાબલામાં આ રીતે વિનિંગ છગ્ગો ફટકાર્યો હતો તેને જ ક્રિકેટ વિશ્વ યાદ કરે છે. મિયાદાદે કહ્યું કે તેનો છગ્ગો જોઇને પછીથી આ રીતે ક્રિકેટરોમાં શૌર્ય વ્યક્ત કરતા અભિગમ કેળવાયો.
મિયાદાદે કહ્યું કે, જ્યારે મેં છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો હતો ત્યારે આવા પરાક્રમ વિશે કોઇ વિચારી જ નહતું શકતું. ૫૦ ઓવરની મેચમાં ભારત સામેના મુકાબલામાં આ રીતે વિનિંગ છગ્ગો ફટકાર્યો હતો તેને જ ક્રિકેટ વિશ્વ યાદ કરે છે. મિયાદાદે કહ્યું કે તેનો છગ્ગો જોઇને પછીથી આ રીતે ક્રિકેટરોમાં શૌર્ય વ્યક્ત કરતા અભિગમ કેળવાયો.
5/8
હવે તો ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને દરેક દેશોમાં લીગ રમાય છે. તેથી આવી પરિસ્થિતિ અનેક વાર સર્જાતી હોઇ બેટ્સમેન કે બોલર એ હદે દબાણ નથી અનુભવતા. બેટ્સમેન સ્ટ્રોક પ્લેની આવી આક્રમકતાની તક મેળવે જ છે તેથી માનસિક રીતે પણ પોઝિટિવ હોય છે.
હવે તો ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને દરેક દેશોમાં લીગ રમાય છે. તેથી આવી પરિસ્થિતિ અનેક વાર સર્જાતી હોઇ બેટ્સમેન કે બોલર એ હદે દબાણ નથી અનુભવતા. બેટ્સમેન સ્ટ્રોક પ્લેની આવી આક્રમકતાની તક મેળવે જ છે તેથી માનસિક રીતે પણ પોઝિટિવ હોય છે.
6/8
કાર્તિકની વિજયી સિક્સરની પ્રસંશા આખી દુનિયા અને ક્રિકેટ જગત કરી રહ્યું છે, જોકે પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન જાવેદ મિયાદાદને આ વાત પચતી નથી. મિયાદાદે કાર્તિકને અભિનંદન આપવાની જગ્યાએ તેની પ્રતિભાને ઝાંખપ લાગે તેનુ નિવેદન આપ્યું હતું.
કાર્તિકની વિજયી સિક્સરની પ્રસંશા આખી દુનિયા અને ક્રિકેટ જગત કરી રહ્યું છે, જોકે પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન જાવેદ મિયાદાદને આ વાત પચતી નથી. મિયાદાદે કાર્તિકને અભિનંદન આપવાની જગ્યાએ તેની પ્રતિભાને ઝાંખપ લાગે તેનુ નિવેદન આપ્યું હતું.
7/8
નવી દિલ્હીઃ નિદહાસ ટ્રૉફીની ફાઇનલ ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટ્રૉફી કબજે કરી, આ મેચમાં 8 બૉલમાં 29 રન ફટકારીને હીરો બનેલા કાર્તિકની છેલ્લા બૉલ પર મારેલી સિક્સ ચર્ચાનો વિષય બની છે. હવે આ સિક્સરથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદને મરચા લાગ્યા છે. મિયાદાદે કહ્યું કે કાર્તિકે મારેલી સિક્સર મારાથી ઉતરતી છે. ઉલ્લેખનીય છે કે, જાવેદ મિયાદાદે પણ છેલ્લા બૉલે સિક્સર મારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.
નવી દિલ્હીઃ નિદહાસ ટ્રૉફીની ફાઇનલ ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટ્રૉફી કબજે કરી, આ મેચમાં 8 બૉલમાં 29 રન ફટકારીને હીરો બનેલા કાર્તિકની છેલ્લા બૉલ પર મારેલી સિક્સ ચર્ચાનો વિષય બની છે. હવે આ સિક્સરથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદને મરચા લાગ્યા છે. મિયાદાદે કહ્યું કે કાર્તિકે મારેલી સિક્સર મારાથી ઉતરતી છે. ઉલ્લેખનીય છે કે, જાવેદ મિયાદાદે પણ છેલ્લા બૉલે સિક્સર મારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.
8/8
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget