શોધખોળ કરો

ભારત તરફથી વન ડે રમનારો 222મો ખેલાડી બન્યો ખલીલ અહમદ, પિતા છે કમ્પાઉન્ડર, જાણો વિગત

1/9
2/9
રાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરા ગામમાં જન્મેલા ખલીલ અહમદે અત્યાર સુધી 17 લિસ્ટ એ મેચ રમી છે. જેમાં 29 વિકેટ લીધી છે. ખલીલના પિતા ટોંક જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર છે. તે તેના દીકરાને ભણાવીને ડોક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ કોચ ઈમ્તિયાઝે મનાવ્યા બાદ તેના પિતા ક્રિકેટર બનાવવા સહમત થયા હતા.
રાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરા ગામમાં જન્મેલા ખલીલ અહમદે અત્યાર સુધી 17 લિસ્ટ એ મેચ રમી છે. જેમાં 29 વિકેટ લીધી છે. ખલીલના પિતા ટોંક જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર છે. તે તેના દીકરાને ભણાવીને ડોક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ કોચ ઈમ્તિયાઝે મનાવ્યા બાદ તેના પિતા ક્રિકેટર બનાવવા સહમત થયા હતા.
3/9
ખલીલ પ્રતિભાને નિખારવામાં રાહુલ દ્રવિડનો મોટો હાથ છે. ખલીલે ઈન્ડિયા-એ અને અંડર-19માં દ્રવિડની દેખરેખમાં તેણે શાનદાર દેખાવ કર્યો છે. ખલીલ એનસીએમાં ટ્રેનિંગ લે છે અને રાહુલ દ્રવિડને ગુરુ માને છે. ભારતના પૂર્વ સ્ટાર બોલર ઝહીર ખાને પણ ખલીલ અહમદની પ્રશંસા કરતાં તેને પ્રતિભાશાળી બોલર ગણાવ્યો છે.
ખલીલ પ્રતિભાને નિખારવામાં રાહુલ દ્રવિડનો મોટો હાથ છે. ખલીલે ઈન્ડિયા-એ અને અંડર-19માં દ્રવિડની દેખરેખમાં તેણે શાનદાર દેખાવ કર્યો છે. ખલીલ એનસીએમાં ટ્રેનિંગ લે છે અને રાહુલ દ્રવિડને ગુરુ માને છે. ભારતના પૂર્વ સ્ટાર બોલર ઝહીર ખાને પણ ખલીલ અહમદની પ્રશંસા કરતાં તેને પ્રતિભાશાળી બોલર ગણાવ્યો છે.
4/9
5/9
ઈન્ડિયા-એ વતી રમતાં ખલીલે કરેલા શાનદાર પ્રદર્શન બદલ તેનો સીનિયર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈન્ડિયા-એ વતી રમતાં ખલીલે કરેલા શાનદાર પ્રદર્શન બદલ તેનો સીનિયર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
6/9
આઈપીએલમાં ખલીલને 2016માં દિલ્હી ડેરડેવિલ્સે 10 લાખમાં ખરીદ્યો હતો. આ સમયે દ્રવિડ દિલ્હીની ટીમનો મેન્ટર હતો. ત્યારથી જ દ્રવિડની નજર તેના પર હતી. 2018માં સનરાઇઝર્સે હૈદરાબાદે તેને 3 કરોડ 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.
આઈપીએલમાં ખલીલને 2016માં દિલ્હી ડેરડેવિલ્સે 10 લાખમાં ખરીદ્યો હતો. આ સમયે દ્રવિડ દિલ્હીની ટીમનો મેન્ટર હતો. ત્યારથી જ દ્રવિડની નજર તેના પર હતી. 2018માં સનરાઇઝર્સે હૈદરાબાદે તેને 3 કરોડ 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.
7/9
ખલીલે એક ઈન્ટવ્યૂમાં કહ્યું કે, તેણે ઝહીર ખાનને બોલિંગ કરતો જોઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેની બોલિંગ એક્શન પણ ઝહીરને મળતી આવે છે. તાજેતરમાં જ તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઈન્ડિયા એ વતી રમતા 5 મેચમાં 8 વિકેટ લઈ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
ખલીલે એક ઈન્ટવ્યૂમાં કહ્યું કે, તેણે ઝહીર ખાનને બોલિંગ કરતો જોઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેની બોલિંગ એક્શન પણ ઝહીરને મળતી આવે છે. તાજેતરમાં જ તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઈન્ડિયા એ વતી રમતા 5 મેચમાં 8 વિકેટ લઈ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
8/9
ખલીલ અહમદની ખાસિયત તેની સ્પીડ અને લાઇન લેન્થ છે. તે 145 કિમી/કલાકની સરેરાશ સ્પીડની બોલિંગ કરે છે. આ દરમિયાન બોલ પર તેનું નિયંત્રણ પણ શાનદાર રહે છે. 2018માં સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની 10 મેચમાં 17 વિકેટ લઈને સૌથી વધારે વિકેટ લેનારા બોલરની યાદીમાં તે બીજા નંબરે હતો. તેણે 15.53ની સરેરાશ અને 13.77ના સ્ટ્રાઇક રેટથી બોલિંગ કરી હતી.
ખલીલ અહમદની ખાસિયત તેની સ્પીડ અને લાઇન લેન્થ છે. તે 145 કિમી/કલાકની સરેરાશ સ્પીડની બોલિંગ કરે છે. આ દરમિયાન બોલ પર તેનું નિયંત્રણ પણ શાનદાર રહે છે. 2018માં સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની 10 મેચમાં 17 વિકેટ લઈને સૌથી વધારે વિકેટ લેનારા બોલરની યાદીમાં તે બીજા નંબરે હતો. તેણે 15.53ની સરેરાશ અને 13.77ના સ્ટ્રાઇક રેટથી બોલિંગ કરી હતી.
9/9
નવી દિલ્હીઃ આજે એશિયા કપમાં હોંગકોંગ સામે વનડેમાં ભારતીય ટીમમાં નવા ચહેરા તરીકે ખલીલ અહમદને સ્થાન આપવામાં આવ્યું છે. ખલીલ અહમદ ભારત તરફથી વનડે રમનારો 222મો ક્રિકેટર બની ગયો છે. ડાબોડી ફાસ્ટ બોલર ઝહીર ખાનને તેનો આદર્શ અને રાહુલ દ્રવિડને ગુરુ માને છે.
નવી દિલ્હીઃ આજે એશિયા કપમાં હોંગકોંગ સામે વનડેમાં ભારતીય ટીમમાં નવા ચહેરા તરીકે ખલીલ અહમદને સ્થાન આપવામાં આવ્યું છે. ખલીલ અહમદ ભારત તરફથી વનડે રમનારો 222મો ક્રિકેટર બની ગયો છે. ડાબોડી ફાસ્ટ બોલર ઝહીર ખાનને તેનો આદર્શ અને રાહુલ દ્રવિડને ગુરુ માને છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget