શોધખોળ કરો

કેએલ રાહુલ-પંત સારું કરે છે પણ ટીમને ધોનીની ખાસ જરૂર છે, આ સ્ટાર સ્પિનરે કર્યો ચોંકાવનારો ખુલાસો

કુલદીપ અને યુજવેન્દ્ર ચહલ ભારના બે સ્ટાર સ્પિનર છે. પરંતુ રવીન્દ્ર જાડેજાની વાપસી બાદથી એક મેચમાં બન્નેનું એક સાથે રમવું ઓછું જ બન્યું છે.

નવી દિલ્હીઃ ભારતીય લેગ સ્પિનર કુલદીપ યાદવનું માનવું છે કે, લોકેશ રાહુલ અને રિષભ પંત વિકેટની પાછળા સારું કામ કરી રહ્યા છે પરંતુ ટીમ મહેન્દ્ર સિંહ ધોનીની ખોટ અનુભવી રહી છે. કુદલીપે ગુરુવારે એક એવોર્ડ્સમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, ચોક્કસપણે માહી ભાઈ (ધોની) પોતાની સાથે ઘણો અનુભવ લઈને આવ્યા છે અને તેણે ભારતીય ટીમને ઘણું આપ્યું છે. માટે જ્યારે તેના જેવા કોઈ ખેલાડી ન રમે તો તેની ખોટ અનુભવાય છે. પંત અને રાહુલ સારું કરી રહ્યા છે. બન્ને સારું કરી રહ્યા છે અને તેમની વચ્ચે વધાર અસમાનતા પણ નથી. કુલદીપ અને યુજવેન્દ્ર ચહલ ભારના બે સ્ટાર સ્પિનર છે. પરંતુ રવીન્દ્ર જાડેજાની વાપસી બાદથી એક મેચમાં બન્નેનું એક સાથે રમવું ઓછું જ બન્યું છે. કુલદીપે કહ્યું કે, આ બધું ટીમ મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે કે તે કેવી ટીમ સાથે ઉતરવા માગે છે. કેએલ રાહુલ-પંત સારું કરે છે પણ ટીમને ધોનીની ખાસ જરૂર છે, આ સ્ટાર સ્પિનરે કર્યો ચોંકાવનારો ખુલાસો કુલદીપે આગળ કહ્યું કે, ”અમારી ટીમ ખુબ જ મજબૂત છે અને અમે સારૂ પ્રદર્શન કરવા માટે શક્ય તમામ પ્રસત્ન કરીશું. સ્પિનરોની વાત છે તો તે અંગે ટીમ મેનેજમેન્ટ નિર્ણય કરે છે. સારી બેટિંગ અને બોલિગ કરવાની સ્થિતિમાં હોય તો બન્ને ખેલાડીને સાથે રમાડવા એ ટીમ માટે હંમેશા સારી વાત છે માટે જો અમે એક સાથે રમીએ છીએ તો આ સારૂ બની રહેશે.” કુલદીપને 12 માર્ચથી દક્ષિણ આફ્રિકાની સાથે યોજાનાર વન-ડે સિરીઝમાં ભારતીય ટીમમાં સ્થાન મળવાની આશા છે. તેના પછી ફરીથી આઇપીએલ છે. BCCIએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે, હવે ધોની ટીમના ભવિષ્યના પ્લાનમાં નથી. તેમ છતા ધોનીના મેદાન પર વાપસીની સંભાવના સમાપ્ત થઇ નથી. ધોની જો આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરે છે તો તેની આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વકપમાં ટીમમાં વાપસી થઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget