શોધખોળ કરો

શ્રીલંકાના આ ફાસ્ટ બોલરે જાહેર કરી નિવૃતિ, બાંગ્લાદેશ સામે રમશે અંતિમ વન-ડે

બાંગ્લાદેશ વિરુદ્ધ 26 જૂલાઇના રોજ વન-ડે મેચ બાદ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લેશે

નવી દિલ્હીઃ શ્રીલંકાના ઝડપી બોલર લસિંત મલિંગાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ 26 જૂલાઇના રોજ વન-ડે મેચ બાદ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ  લઇ લેશે. બાંગ્લાદેશ સામેની  પ્રથમ વન-ડે મેચ મલિંગાની અંતિમ વન-ડે મેચ રહેશે. શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ સોમવારે આ જાણકારી આપી હતી. મલિંગાને બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મલિંગાની કેપ્ટનશીપમાં જ શ્રીલંકાએ વર્ષ 2014માં વર્લ્ડ ટી-20નું ટાઇટલ જીત્યુ હતું. મલિંગાએ ઓસ્ટ્રેલિયાની પરમેનન્ટ રેસિડેન્સી મળી ગઇ છે. એવા પણ અહેવાલ છે કે તે ટૂંક સમયમાં પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં વસી શકે છે. ઉલ્લેખનીય છે કે મલિંગાએ 2011માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધું હતું. પ્રેસ કોન્ફરન્સમાં શ્રીલંકાના કેપ્ટન કરુણારત્નેએ કહ્યું કે, મલિંગા ફક્ત બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચ જ રમશે. હું નથી જાણતો કે તેમણે પસંદગીકારોને શું કહ્યુ પરંતુ મને કહ્યું છે કે તે એક મેચ જ રમશે. મલિંગાએ અત્યાર સુધીમાં 219 ઇનિંગ્સમાં 335 વિકેટ લીધી છે. મલિંગા શ્રીલંકા તરફથી વન-ડે મેચમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે ત્રીજો નંબર ધરાવે છે. મુરલીધરન 534 અને ચામિંડા વાસ 400 વિકેટ સાથે અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાન પર છે. મલિંગાએ 2004માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget