શોધખોળ કરો
IND V NZ સીરીઝ રદ્દ કરશે BCCI!, જાણો સીરીઝ રદ્દ થવા માટે શું આપ્યું કારણ?
1/4

સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા પેનલે બીસીસીઆઇનું ખાતુ ધરાવતી બેન્કોને આદેશ આપ્યો હતો કે તેઓ ભારતીય ક્રિકેટ બૉર્ડ દ્વારા 30 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા નાણાંકીય નિર્ણયોના સંબંધમાં કોઇ પણ રકમની ચુકવણી ના કરે. પોતાની ભલામણોનું ઉલ્લઘંન કરવા પર લૌઢા પેનલ નારાજ છે.
2/4

સમિતિએ કહ્યુ, તમે જાણો છો કે સમિતિના 31-08-2016એ આપવામાં આવેલા આદેશ અનુસાર રાબેતામુજબ આ મુદ્દા સિવાય ભવિષ્ય સંબંધી કોઇ પણ નિર્ણય લઇ શકાય નહીં. આ પ્રકારે રકમ ચૂકવવાએ રાબેતામુજબ નથી અને તેની કોઇ આકસ્મિક જરૂરત પણ ન હતી. તમે એ પણ જાણો છો કે બીસીસીઆઇએ સુપ્રિમ કોર્ટના નિર્ણય અને સાથે જ આ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રથમ સમયમર્યાદાનું ઉલ્લઘંન કર્યુ છે જેમાં 30-09-2016 સુધીના ફન્ડના વિતરણની નીતિનું નિર્માણ પણ સામેલ છે.
Published at : 04 Oct 2016 08:35 AM (IST)
View More





















