શોધખોળ કરો

IND V NZ સીરીઝ રદ્દ કરશે BCCI!, જાણો સીરીઝ રદ્દ થવા માટે શું આપ્યું કારણ?

1/4
સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા પેનલે બીસીસીઆઇનું ખાતુ ધરાવતી બેન્કોને આદેશ આપ્યો હતો કે તેઓ ભારતીય ક્રિકેટ બૉર્ડ દ્વારા 30 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા નાણાંકીય નિર્ણયોના સંબંધમાં કોઇ પણ રકમની ચુકવણી ના કરે. પોતાની ભલામણોનું ઉલ્લઘંન કરવા પર લૌઢા પેનલ નારાજ છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા પેનલે બીસીસીઆઇનું ખાતુ ધરાવતી બેન્કોને આદેશ આપ્યો હતો કે તેઓ ભારતીય ક્રિકેટ બૉર્ડ દ્વારા 30 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા નાણાંકીય નિર્ણયોના સંબંધમાં કોઇ પણ રકમની ચુકવણી ના કરે. પોતાની ભલામણોનું ઉલ્લઘંન કરવા પર લૌઢા પેનલ નારાજ છે.
2/4
સમિતિએ કહ્યુ, તમે જાણો છો કે સમિતિના 31-08-2016એ આપવામાં આવેલા આદેશ અનુસાર રાબેતામુજબ આ મુદ્દા સિવાય ભવિષ્ય સંબંધી કોઇ પણ નિર્ણય લઇ શકાય નહીં. આ પ્રકારે રકમ ચૂકવવાએ રાબેતામુજબ નથી અને તેની કોઇ આકસ્મિક જરૂરત પણ ન હતી. તમે એ પણ જાણો છો કે બીસીસીઆઇએ સુપ્રિમ કોર્ટના નિર્ણય અને સાથે જ આ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રથમ સમયમર્યાદાનું ઉલ્લઘંન કર્યુ છે જેમાં 30-09-2016 સુધીના ફન્ડના વિતરણની નીતિનું નિર્માણ પણ સામેલ છે.
સમિતિએ કહ્યુ, તમે જાણો છો કે સમિતિના 31-08-2016એ આપવામાં આવેલા આદેશ અનુસાર રાબેતામુજબ આ મુદ્દા સિવાય ભવિષ્ય સંબંધી કોઇ પણ નિર્ણય લઇ શકાય નહીં. આ પ્રકારે રકમ ચૂકવવાએ રાબેતામુજબ નથી અને તેની કોઇ આકસ્મિક જરૂરત પણ ન હતી. તમે એ પણ જાણો છો કે બીસીસીઆઇએ સુપ્રિમ કોર્ટના નિર્ણય અને સાથે જ આ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રથમ સમયમર્યાદાનું ઉલ્લઘંન કર્યુ છે જેમાં 30-09-2016 સુધીના ફન્ડના વિતરણની નીતિનું નિર્માણ પણ સામેલ છે.
3/4
લોઢા સમિતિએ બેન્કોને પત્ર મારફતે કહ્યુ હતું કે, 'સમિતિને જાણકારી મળી છે કે બીસીસીઆઇની 30 સપ્ટેમ્બર 2016એ યોજાયેલી કારોબારી બેઠકમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં અલગ અલગ સભ્યસંઘોને મોટી માત્રામાં નાણાંકીય વહેંચણી કરવામાં આવી છે.' આ પત્ર બીસીસીઆઇ સચિવ અજય શિર્કે, મુખ્ય એક્ઝિક્યુટિવ અધિકારી રાહુલ જોહરી અને ખજાનચી અનિરુદ્ધ ચૌધરીને પણ મોકલવામાં આવ્યો છે.
લોઢા સમિતિએ બેન્કોને પત્ર મારફતે કહ્યુ હતું કે, 'સમિતિને જાણકારી મળી છે કે બીસીસીઆઇની 30 સપ્ટેમ્બર 2016એ યોજાયેલી કારોબારી બેઠકમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં અલગ અલગ સભ્યસંઘોને મોટી માત્રામાં નાણાંકીય વહેંચણી કરવામાં આવી છે.' આ પત્ર બીસીસીઆઇ સચિવ અજય શિર્કે, મુખ્ય એક્ઝિક્યુટિવ અધિકારી રાહુલ જોહરી અને ખજાનચી અનિરુદ્ધ ચૌધરીને પણ મોકલવામાં આવ્યો છે.
4/4
મુંબઈઃ જસ્ટિસ આરએમ લોઢા કમિટીએ બેંકોને બીસીસીઆઈના ખાતા ફ્રીઝ કરવાના આદેશ બાદ બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડની સાથે ચાલી રહેલ સીરીઝને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરીઝમાં અત્યાર સુી બે ટેસ્ટ મેચ રમાઈ ચૂક્યા છે અને એક ટેસ્ટ અને પાંચ વનડે રમવાના બાકી છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, બોર્ડે આ નિર્ણય લેવા માટે મજબૂર થવું પડ્યું છે કારણ કે તેના હાથ બાંધી દેવામાં આવ્યા છે. બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, અમારી પાસે ભારત-ન્યૂઝીલેન્ડ સીરીઝને રદ્દ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી કારણ કે બેંકે બીસીસીઆઈના ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. અમે વિશ્વનીસામે ભારતનું અપમાન કરવા નથી માગતા. હવે અમે કેવી રીતે કામ કરી શકીએ, કેવી રીત કોઈ મેચનું આયોજન કરી શકીએ? પેમેન્ટ કોણ કરશે? બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું તે કોઈ મજાક નથી. એક આંતરરાષ્ટ્રીય ટીમ અહીં આવી છે અને ઘણું બધુ દાવ પર લાગ્યું છે. સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા પેનલે બીસીસીઆઇનું ખાતુ ધરાવતી બેન્કોને આદેશ આપ્યો કે તેઓ ભારતીય ક્રિકેટ બૉર્ડ દ્વારા 30 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા નાણાંકીય નિર્ણયોના સંબંધમાં કોઇ પણ રકમની ચુકવણી ના કરે. પોતાની ભલામણોનું ઉલ્લઘંન કરવા પર લૌઢા પેનલ નારાજ છે.
મુંબઈઃ જસ્ટિસ આરએમ લોઢા કમિટીએ બેંકોને બીસીસીઆઈના ખાતા ફ્રીઝ કરવાના આદેશ બાદ બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડની સાથે ચાલી રહેલ સીરીઝને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરીઝમાં અત્યાર સુી બે ટેસ્ટ મેચ રમાઈ ચૂક્યા છે અને એક ટેસ્ટ અને પાંચ વનડે રમવાના બાકી છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, બોર્ડે આ નિર્ણય લેવા માટે મજબૂર થવું પડ્યું છે કારણ કે તેના હાથ બાંધી દેવામાં આવ્યા છે. બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, અમારી પાસે ભારત-ન્યૂઝીલેન્ડ સીરીઝને રદ્દ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી કારણ કે બેંકે બીસીસીઆઈના ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. અમે વિશ્વનીસામે ભારતનું અપમાન કરવા નથી માગતા. હવે અમે કેવી રીતે કામ કરી શકીએ, કેવી રીત કોઈ મેચનું આયોજન કરી શકીએ? પેમેન્ટ કોણ કરશે? બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું તે કોઈ મજાક નથી. એક આંતરરાષ્ટ્રીય ટીમ અહીં આવી છે અને ઘણું બધુ દાવ પર લાગ્યું છે. સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા પેનલે બીસીસીઆઇનું ખાતુ ધરાવતી બેન્કોને આદેશ આપ્યો કે તેઓ ભારતીય ક્રિકેટ બૉર્ડ દ્વારા 30 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા નાણાંકીય નિર્ણયોના સંબંધમાં કોઇ પણ રકમની ચુકવણી ના કરે. પોતાની ભલામણોનું ઉલ્લઘંન કરવા પર લૌઢા પેનલ નારાજ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget