શોધખોળ કરો

વર્લ્ડકપ સેમીફાઈનલમાંથી પડતી મુકવા અંગે મિતાલી રાજે તોડ્યું મૌન, કોચ પર લગાવ્યા ગંભીર આરોપ

1/7
 મિતાલી રાજે કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમના વ્યવહારના કારણે મારે ઘણી વખત અપમાન સહન કર્યું પડ્યું છે. મિતાલીએ કહ્યું, “જો હું તેમની આસપાસ બેઠી હોય તો તેઓ ત્યાંથી નીકળી જતાં હતા અને નેટ બેટિંગ કરતી વખતે બીજાને જોતાં હતા પણ હું બેટિંગ કરતી ત્યારે તેઓ ત્યાં ઊભા પણ નહતા રહેતા. હું તેમની સાથે વાત કરવા જતી ત્યારે ફોનમાં જોવા લાગી જતાં હતા.”
મિતાલી રાજે કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમના વ્યવહારના કારણે મારે ઘણી વખત અપમાન સહન કર્યું પડ્યું છે. મિતાલીએ કહ્યું, “જો હું તેમની આસપાસ બેઠી હોય તો તેઓ ત્યાંથી નીકળી જતાં હતા અને નેટ બેટિંગ કરતી વખતે બીજાને જોતાં હતા પણ હું બેટિંગ કરતી ત્યારે તેઓ ત્યાં ઊભા પણ નહતા રહેતા. હું તેમની સાથે વાત કરવા જતી ત્યારે ફોનમાં જોવા લાગી જતાં હતા.”
2/7
 આ ઘટના બાદ મિતાલીએ કહ્યું કે, મારા 20 વર્ષના લાંબા કેરિયરમાં પહેલીવાર મેં અપમાનની લાગણી અનુભવી. મને એ વિચારવા મજબૂર થવું પડ્યું કે દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે મહત્વની છે કે નહીં અથવા તો તેઓ મારા આત્મવિશ્વાસને ખતમ કરવા માંગે છે. મિતાલીએ આ વાત એક પત્રના માધ્યમથી બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ ઓપરેશનના જનરલ મેનેજર સબા કરીમને જણાવી છે.
આ ઘટના બાદ મિતાલીએ કહ્યું કે, મારા 20 વર્ષના લાંબા કેરિયરમાં પહેલીવાર મેં અપમાનની લાગણી અનુભવી. મને એ વિચારવા મજબૂર થવું પડ્યું કે દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે મહત્વની છે કે નહીં અથવા તો તેઓ મારા આત્મવિશ્વાસને ખતમ કરવા માંગે છે. મિતાલીએ આ વાત એક પત્રના માધ્યમથી બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ ઓપરેશનના જનરલ મેનેજર સબા કરીમને જણાવી છે.
3/7
 હરમનપ્રીત પર મિતાલીએ કહ્યું, હું ટી-20 કેપ્ટન હરમનપ્રીત વિરુદ્ધ કંઈજ નથી કહેવા માંગતી પણ મને બહાર રાખવાના કોચના નિર્ણય પર તેના સમર્થનથી દુખ થયું છે.
હરમનપ્રીત પર મિતાલીએ કહ્યું, હું ટી-20 કેપ્ટન હરમનપ્રીત વિરુદ્ધ કંઈજ નથી કહેવા માંગતી પણ મને બહાર રાખવાના કોચના નિર્ણય પર તેના સમર્થનથી દુખ થયું છે.
4/7
 નવી દિલ્હી: મહિલા ટી-20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમને મળી હાર બાદ શરૂ થયેલા વિવાદે હવે નવો વળાંક લઇ લીધો છે. ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ટીમના કોચ રમેશ પોવાર અને સીઓએની સભ્ય ડાયના ઇડુલ્જી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
નવી દિલ્હી: મહિલા ટી-20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમને મળી હાર બાદ શરૂ થયેલા વિવાદે હવે નવો વળાંક લઇ લીધો છે. ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ટીમના કોચ રમેશ પોવાર અને સીઓએની સભ્ય ડાયના ઇડુલ્જી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
5/7
 ઉલ્લેખનીય છે કે ટી-20 વિશ્વકપના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં મિતાલીએ સતત બે મેચોમાં બે અડધી સદી નોંધાવી હતી અને તે સારા ફોર્મમાં ચાલી રહી હતી. તેમ છતાં મિતાલી રાજને ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇલમાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી હતી જેના કારણે આ મેચમાં ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ટી-20 વિશ્વકપના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં મિતાલીએ સતત બે મેચોમાં બે અડધી સદી નોંધાવી હતી અને તે સારા ફોર્મમાં ચાલી રહી હતી. તેમ છતાં મિતાલી રાજને ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇલમાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી હતી જેના કારણે આ મેચમાં ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
6/7
 મિતાલીએ ઇડુલ્જી પર આરોપ લગાવતા કહ્યું કે, સેમીફાઇનલ મુકાબલમાં મને બહાર રાખવાના નિર્ણયને તેણે સમર્થન આપ્યું. એટલું જ નહીં મીડિયામાં પણ ઇડુલ્જીએ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે મારી સાથે પક્ષપાત કર્યો છે.
મિતાલીએ ઇડુલ્જી પર આરોપ લગાવતા કહ્યું કે, સેમીફાઇનલ મુકાબલમાં મને બહાર રાખવાના નિર્ણયને તેણે સમર્થન આપ્યું. એટલું જ નહીં મીડિયામાં પણ ઇડુલ્જીએ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે મારી સાથે પક્ષપાત કર્યો છે.
7/7
 હાર બાદ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કોરના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વિવાદ વચ્ચે મિતાલીએ મૌન તોડતા કહ્યું કે બીસીસીઆઈની સત્તામાં બેઠેલા કેટલાક લોકો મારા કેરિયરને ખતમ કરવા માંગે છે.
હાર બાદ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કોરના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વિવાદ વચ્ચે મિતાલીએ મૌન તોડતા કહ્યું કે બીસીસીઆઈની સત્તામાં બેઠેલા કેટલાક લોકો મારા કેરિયરને ખતમ કરવા માંગે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Embed widget