શોધખોળ કરો

વર્લ્ડકપ સેમીફાઈનલમાંથી પડતી મુકવા અંગે મિતાલી રાજે તોડ્યું મૌન, કોચ પર લગાવ્યા ગંભીર આરોપ

1/7
 મિતાલી રાજે કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમના વ્યવહારના કારણે મારે ઘણી વખત અપમાન સહન કર્યું પડ્યું છે. મિતાલીએ કહ્યું, “જો હું તેમની આસપાસ બેઠી હોય તો તેઓ ત્યાંથી નીકળી જતાં હતા અને નેટ બેટિંગ કરતી વખતે બીજાને જોતાં હતા પણ હું બેટિંગ કરતી ત્યારે તેઓ ત્યાં ઊભા પણ નહતા રહેતા. હું તેમની સાથે વાત કરવા જતી ત્યારે ફોનમાં જોવા લાગી જતાં હતા.”
મિતાલી રાજે કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમના વ્યવહારના કારણે મારે ઘણી વખત અપમાન સહન કર્યું પડ્યું છે. મિતાલીએ કહ્યું, “જો હું તેમની આસપાસ બેઠી હોય તો તેઓ ત્યાંથી નીકળી જતાં હતા અને નેટ બેટિંગ કરતી વખતે બીજાને જોતાં હતા પણ હું બેટિંગ કરતી ત્યારે તેઓ ત્યાં ઊભા પણ નહતા રહેતા. હું તેમની સાથે વાત કરવા જતી ત્યારે ફોનમાં જોવા લાગી જતાં હતા.”
2/7
 આ ઘટના બાદ મિતાલીએ કહ્યું કે, મારા 20 વર્ષના લાંબા કેરિયરમાં પહેલીવાર મેં અપમાનની લાગણી અનુભવી. મને એ વિચારવા મજબૂર થવું પડ્યું કે દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે મહત્વની છે કે નહીં અથવા તો તેઓ મારા આત્મવિશ્વાસને ખતમ કરવા માંગે છે. મિતાલીએ આ વાત એક પત્રના માધ્યમથી બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ ઓપરેશનના જનરલ મેનેજર સબા કરીમને જણાવી છે.
આ ઘટના બાદ મિતાલીએ કહ્યું કે, મારા 20 વર્ષના લાંબા કેરિયરમાં પહેલીવાર મેં અપમાનની લાગણી અનુભવી. મને એ વિચારવા મજબૂર થવું પડ્યું કે દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે મહત્વની છે કે નહીં અથવા તો તેઓ મારા આત્મવિશ્વાસને ખતમ કરવા માંગે છે. મિતાલીએ આ વાત એક પત્રના માધ્યમથી બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ ઓપરેશનના જનરલ મેનેજર સબા કરીમને જણાવી છે.
3/7
 હરમનપ્રીત પર મિતાલીએ કહ્યું, હું ટી-20 કેપ્ટન હરમનપ્રીત વિરુદ્ધ કંઈજ નથી કહેવા માંગતી પણ મને બહાર રાખવાના કોચના નિર્ણય પર તેના સમર્થનથી દુખ થયું છે.
હરમનપ્રીત પર મિતાલીએ કહ્યું, હું ટી-20 કેપ્ટન હરમનપ્રીત વિરુદ્ધ કંઈજ નથી કહેવા માંગતી પણ મને બહાર રાખવાના કોચના નિર્ણય પર તેના સમર્થનથી દુખ થયું છે.
4/7
 નવી દિલ્હી: મહિલા ટી-20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમને મળી હાર બાદ શરૂ થયેલા વિવાદે હવે નવો વળાંક લઇ લીધો છે. ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ટીમના કોચ રમેશ પોવાર અને સીઓએની સભ્ય ડાયના ઇડુલ્જી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
નવી દિલ્હી: મહિલા ટી-20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમને મળી હાર બાદ શરૂ થયેલા વિવાદે હવે નવો વળાંક લઇ લીધો છે. ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ટીમના કોચ રમેશ પોવાર અને સીઓએની સભ્ય ડાયના ઇડુલ્જી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
5/7
 ઉલ્લેખનીય છે કે ટી-20 વિશ્વકપના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં મિતાલીએ સતત બે મેચોમાં બે અડધી સદી નોંધાવી હતી અને તે સારા ફોર્મમાં ચાલી રહી હતી. તેમ છતાં મિતાલી રાજને ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇલમાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી હતી જેના કારણે આ મેચમાં ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ટી-20 વિશ્વકપના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં મિતાલીએ સતત બે મેચોમાં બે અડધી સદી નોંધાવી હતી અને તે સારા ફોર્મમાં ચાલી રહી હતી. તેમ છતાં મિતાલી રાજને ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇલમાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી હતી જેના કારણે આ મેચમાં ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
6/7
 મિતાલીએ ઇડુલ્જી પર આરોપ લગાવતા કહ્યું કે, સેમીફાઇનલ મુકાબલમાં મને બહાર રાખવાના નિર્ણયને તેણે સમર્થન આપ્યું. એટલું જ નહીં મીડિયામાં પણ ઇડુલ્જીએ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે મારી સાથે પક્ષપાત કર્યો છે.
મિતાલીએ ઇડુલ્જી પર આરોપ લગાવતા કહ્યું કે, સેમીફાઇનલ મુકાબલમાં મને બહાર રાખવાના નિર્ણયને તેણે સમર્થન આપ્યું. એટલું જ નહીં મીડિયામાં પણ ઇડુલ્જીએ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે મારી સાથે પક્ષપાત કર્યો છે.
7/7
 હાર બાદ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કોરના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વિવાદ વચ્ચે મિતાલીએ મૌન તોડતા કહ્યું કે બીસીસીઆઈની સત્તામાં બેઠેલા કેટલાક લોકો મારા કેરિયરને ખતમ કરવા માંગે છે.
હાર બાદ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કોરના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વિવાદ વચ્ચે મિતાલીએ મૌન તોડતા કહ્યું કે બીસીસીઆઈની સત્તામાં બેઠેલા કેટલાક લોકો મારા કેરિયરને ખતમ કરવા માંગે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર
IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget