શોધખોળ કરો

વર્લ્ડકપ સેમીફાઈનલમાંથી પડતી મુકવા અંગે મિતાલી રાજે તોડ્યું મૌન, કોચ પર લગાવ્યા ગંભીર આરોપ

1/7
 મિતાલી રાજે કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમના વ્યવહારના કારણે મારે ઘણી વખત અપમાન સહન કર્યું પડ્યું છે. મિતાલીએ કહ્યું, “જો હું તેમની આસપાસ બેઠી હોય તો તેઓ ત્યાંથી નીકળી જતાં હતા અને નેટ બેટિંગ કરતી વખતે બીજાને જોતાં હતા પણ હું બેટિંગ કરતી ત્યારે તેઓ ત્યાં ઊભા પણ નહતા રહેતા. હું તેમની સાથે વાત કરવા જતી ત્યારે ફોનમાં જોવા લાગી જતાં હતા.”
મિતાલી રાજે કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમના વ્યવહારના કારણે મારે ઘણી વખત અપમાન સહન કર્યું પડ્યું છે. મિતાલીએ કહ્યું, “જો હું તેમની આસપાસ બેઠી હોય તો તેઓ ત્યાંથી નીકળી જતાં હતા અને નેટ બેટિંગ કરતી વખતે બીજાને જોતાં હતા પણ હું બેટિંગ કરતી ત્યારે તેઓ ત્યાં ઊભા પણ નહતા રહેતા. હું તેમની સાથે વાત કરવા જતી ત્યારે ફોનમાં જોવા લાગી જતાં હતા.”
2/7
 આ ઘટના બાદ મિતાલીએ કહ્યું કે, મારા 20 વર્ષના લાંબા કેરિયરમાં પહેલીવાર મેં અપમાનની લાગણી અનુભવી. મને એ વિચારવા મજબૂર થવું પડ્યું કે દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે મહત્વની છે કે નહીં અથવા તો તેઓ મારા આત્મવિશ્વાસને ખતમ કરવા માંગે છે. મિતાલીએ આ વાત એક પત્રના માધ્યમથી બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ ઓપરેશનના જનરલ મેનેજર સબા કરીમને જણાવી છે.
આ ઘટના બાદ મિતાલીએ કહ્યું કે, મારા 20 વર્ષના લાંબા કેરિયરમાં પહેલીવાર મેં અપમાનની લાગણી અનુભવી. મને એ વિચારવા મજબૂર થવું પડ્યું કે દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે મહત્વની છે કે નહીં અથવા તો તેઓ મારા આત્મવિશ્વાસને ખતમ કરવા માંગે છે. મિતાલીએ આ વાત એક પત્રના માધ્યમથી બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ ઓપરેશનના જનરલ મેનેજર સબા કરીમને જણાવી છે.
3/7
 હરમનપ્રીત પર મિતાલીએ કહ્યું, હું ટી-20 કેપ્ટન હરમનપ્રીત વિરુદ્ધ કંઈજ નથી કહેવા માંગતી પણ મને બહાર રાખવાના કોચના નિર્ણય પર તેના સમર્થનથી દુખ થયું છે.
હરમનપ્રીત પર મિતાલીએ કહ્યું, હું ટી-20 કેપ્ટન હરમનપ્રીત વિરુદ્ધ કંઈજ નથી કહેવા માંગતી પણ મને બહાર રાખવાના કોચના નિર્ણય પર તેના સમર્થનથી દુખ થયું છે.
4/7
 નવી દિલ્હી: મહિલા ટી-20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમને મળી હાર બાદ શરૂ થયેલા વિવાદે હવે નવો વળાંક લઇ લીધો છે. ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ટીમના કોચ રમેશ પોવાર અને સીઓએની સભ્ય ડાયના ઇડુલ્જી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
નવી દિલ્હી: મહિલા ટી-20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમને મળી હાર બાદ શરૂ થયેલા વિવાદે હવે નવો વળાંક લઇ લીધો છે. ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ટીમના કોચ રમેશ પોવાર અને સીઓએની સભ્ય ડાયના ઇડુલ્જી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
5/7
 ઉલ્લેખનીય છે કે ટી-20 વિશ્વકપના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં મિતાલીએ સતત બે મેચોમાં બે અડધી સદી નોંધાવી હતી અને તે સારા ફોર્મમાં ચાલી રહી હતી. તેમ છતાં મિતાલી રાજને ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇલમાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી હતી જેના કારણે આ મેચમાં ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ટી-20 વિશ્વકપના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં મિતાલીએ સતત બે મેચોમાં બે અડધી સદી નોંધાવી હતી અને તે સારા ફોર્મમાં ચાલી રહી હતી. તેમ છતાં મિતાલી રાજને ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇલમાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી હતી જેના કારણે આ મેચમાં ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
6/7
 મિતાલીએ ઇડુલ્જી પર આરોપ લગાવતા કહ્યું કે, સેમીફાઇનલ મુકાબલમાં મને બહાર રાખવાના નિર્ણયને તેણે સમર્થન આપ્યું. એટલું જ નહીં મીડિયામાં પણ ઇડુલ્જીએ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે મારી સાથે પક્ષપાત કર્યો છે.
મિતાલીએ ઇડુલ્જી પર આરોપ લગાવતા કહ્યું કે, સેમીફાઇનલ મુકાબલમાં મને બહાર રાખવાના નિર્ણયને તેણે સમર્થન આપ્યું. એટલું જ નહીં મીડિયામાં પણ ઇડુલ્જીએ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે મારી સાથે પક્ષપાત કર્યો છે.
7/7
 હાર બાદ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કોરના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વિવાદ વચ્ચે મિતાલીએ મૌન તોડતા કહ્યું કે બીસીસીઆઈની સત્તામાં બેઠેલા કેટલાક લોકો મારા કેરિયરને ખતમ કરવા માંગે છે.
હાર બાદ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કોરના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વિવાદ વચ્ચે મિતાલીએ મૌન તોડતા કહ્યું કે બીસીસીઆઈની સત્તામાં બેઠેલા કેટલાક લોકો મારા કેરિયરને ખતમ કરવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
Embed widget