શોધખોળ કરો

રાયડૂને વર્લ્ડકપની ટીમમાં કેમ નહોતો કરાયો સામેલ? પૂર્વ પસંદગીકાર પ્રસાદે પ્રથમ વખત કહ્યું, અમે તેને.....

પ્રસાદે જણાવ્યુ કે, રાયડૂને ટેસ્ટ ટીમમાં નંબર ચારના બેટ્સમેનના વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો. અમારી પસંદગી સમિતિનું હંમેશા એવું માનવું હતું કે, વર્ષ 2016ના ઝીમ્બાબ્વે પ્રવાસ બાદથી રાયડૂ ટેસ્ટ ટીમની પસંદગીમાં અમારી નજરોમાં હતો.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયામાં અંબાતી રાયડૂની પસંદગી ન કરવાને લઈ ઘણો વિવાદ થયો હતો. વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડામાં ચાર નંબરના સ્થાન પર રાયડૂને ઘણા મોકા આપવામાં આવ્યા, પરંતુ જ્યારે વર્લ્ડકપ ટીમની જાહેરાત ત્યારે તેમાં તેનું નામ નહોતું. જોકે રાયડૂને બેકઅપ ખેલાડી તરીકે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ધવન, વિજય શંકર ઈજાગ્રસ્ત છતાં નહોતો ટીમમાં લીધો રાયડૂને વર્લ્ડકપના લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન શિખર ધવન ઘાયલ થયો ત્યારે તેના સ્થાને રાયડૂનો સમાવેશ કરાશે તેમ લાગતું હતું. પરંતુ પસંદગીકર્તાએ વિજય શંકર પર પસંદગીનો કળશ ઢોળ્યો. વિજય શંકર પણ લીગ મુકાબલા દરમિયાન ઈજાગ્રસ્ત થયો અને તેના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો. સતત થઈ રહેલી અપેક્ષાના કારણે આખરે રાયડૂએ સંન્યાસનો ફેંસલો લીધો હતો. જેને લઈ ટીમ ઈન્ડિયાના તત્કાલીન પસંદગીકર્તા એમએસકે પ્રસાદે એક ઈન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો હતો. અમે તેને ટેસ્ટ ટીમમાં પણ..... પ્રસાદે જણાવ્યુ કે, રાયડૂને ટેસ્ટ ટીમમાં નંબર ચારના બેટ્સમેનના વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો. અમારી પસંદગી સમિતિનું હંમેશા એવું માનવું હતું કે, વર્ષ 2016ના ઝીમ્બાબ્વે પ્રવાસ બાદથી રાયડૂ ટેસ્ટ ટીમની પસંદગીમાં અમારી નજરોમાં હતો. મેં તેની સાથે વાત પણ કરી હતી કે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેમ નથી આપી રહ્યો. IPLમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે વન ડે ટીમમાં પસંદગી થઈ હતી. જેના પર અનેક લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી. રાયડૂ સાથે જે થયું તેનું દુઃખ પ્રસાદે આગળ કહ્યું, આ પછી અમે નેશનલ ક્રિકેટ એકેડમીમાં એક મહિના સુધી અંબાતી રાયડૂની ફિટનેસ પર કામ કર્યું. જેમાં થોડા અંશે સફળતા પણ મળી. દુર્ભાગ્યથી તેની સાથે જે થયું તેનાથી મને પણ દુઃખ લાગ્યું. હું તેની સાથે રમી ચુક્યો છું. તેની સાથે જે થયું તેને લઈ મને પણ ખૂબ દુઃખ થયું છે. ABP Opinion Poll: AAP, BJP અને Congressને કેટલી સીટો મળશે ? INDvNZ: પ્રથમ વન ડેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને દાઝ્યા પર ડામ, આ કારણે ICCએ ફટકાર્યો તોતિંગ દંડ INDvNZ: પ્રથમ વન ડેમાં બંને ટીમમાં જોવા મળી આ સમાનતા, ક્રિકેટ ઈતિહાસની માત્ર ત્રીજી ઘટના
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
Embed widget