શોધખોળ કરો
નીતા અંબાણીને ક્યા ક્રિકેટરને મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરીદી નહીં શકવાનો અફસોસ ? જાણો વિગત
1/5

બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે હરભજનનો આભાર માનતું ટ્વીટ કર્યું છે અને દસ વર્ષમાં પાંચ ટ્રોફી મળી અને અગણીત યાદગાર સમય સાથે પસાર કર્યો હોવાનું જણાવ્યું છે.
2/5

મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાને રિટેન કર્યા હતા પરંતુ ઓક્શનમાં હરભજનસિંહને ખરીદ્યો નહોતો. ઓક્શનના પ્રથમ દિવસે હરભજનસિંહને ચેન્નઈ સુપર કિંગ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જે હરભજનની બેઝ પ્રાઇઝ હતી.
Published at : 30 Jan 2018 12:28 PM (IST)
View More























