શોધખોળ કરો

Paris Olympics 2024: ‘આ રમતનો હિસ્સો છે’, ભારતના કોચિંગ સ્ટાફને બોલી વિનેશ ફોગાટ

વિનેશ ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી હતી. રિયો 2016 માં તેની પ્રથમ ઓલિમ્પિક્સમાં ઈજાને કારણે તેને સ્ટ્રેચરથી લઈ જવામાં આવી હતી. ટોક્યોમાં બીજી ઓલિમ્પિક પણ શરૂઆતમાં અણધારી હાર સાથે નિરાશામાં સમાપ્ત થઈ હતી.

Paris Olympics 2024: ઓલિમ્પિકની 50 કિગ્રા વજન વર્ગની ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે અયોગ્ય જાહેર કરાયેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશ ફોગાટે ભારતીય કોચને કહ્યું, 'આ રમતનો એક ભાગ છે.' મહિલા રાષ્ટ્રીય કોચ વીરેન્દ્ર દહિયા અને મનજીત રાની કુસ્તીબાજને મળ્યા હતા. વિનેશે મંગળવારે વર્લ્ડ નંબર વન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન યુઇ સુસાકીને પ્રારંભિક રાઉન્ડમાં હરાવીને હલચલ મચાવી હતી.

વિનેશે કોચને શું કહ્યું?

પોતાની મીટિંગની વિગતો શેર કરતા વીરેન્દ્ર દહિયાએ કહ્યું, 'આ સમાચારે રેસલિંગ ટીમમાં હલચલ મચાવી દીધી. આ સમાચાર આવ્યા બાદ યુવતીઓ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. અમે વિનેશને મળ્યા અને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. તેણી હિંમતવાન છે. તેણે અમને કહ્યું, 'તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે મેડલ જીતવાથી ચૂકી ગયા, પરંતુ તે રમતનો એક ભાગ છે. તેમને મળવા માટે IOAના ઘણા અધિકારીઓ પણ ત્યાં હાજર હતા.

સોનેરી સ્વપ્ન દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું

સેમિફાઇનલ જીત્યા બાદ વિનેશે કહ્યું હતું કે, 'આવતીકાલનો દિવસ મોટો છે, હું કાલે વાત કરીશ' પરંતુ કોને ખબર હતી કે તેની સાથે આખા દેશની આશાઓ માત્ર સો ગ્રામના બોજ નીચે દટાઈ જશે. મંગળવારે ત્રણ કપરા મુકાબલો પછી ડિહાઇડ્રેટેડ હોવા છતાં, વિનેશે માત્ર 'થોડી માત્રામાં પાણી' પીધું, તેણીના વાળ કપાયા અને તેણીનું વજન મર્યાદા ઓળંગી ન જાય તે માટે આખી રાત કસરત કરી. ભારતીય અધિકારીઓએ 100 ગ્રામ વજન ઘટાડવાનો ભરપૂર પ્રયાસ કર્યો પરંતુ નિયમ બદલી શકાયો નહીં. આ કારણે ઓલિમ્પિકમાં વિનેશની સુવર્ણ યાત્રા દુર્ભાગ્યપૂર્ણ રીતે સમાપ્ત થઈ.

ત્રીજી ઓલિમ્પિકમાંથી પણ ખાલી હાથે પરત 

વિનેશ ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી હતી. રિયો 2016 માં તેની પ્રથમ ઓલિમ્પિક્સમાં, કારકિર્દી માટે જોખમી ઈજાને કારણે તેને સ્ટ્રેચરથી દૂર કરવામાં આવી હતી. જ્યારે ટોક્યોમાં તેની બીજી ઓલિમ્પિક પણ શરૂઆતમાં અણધારી હાર સાથે નિરાશામાં સમાપ્ત થઈ હતી. 29 વર્ષીય વિનેશને ખેલગાંવના પોલી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી કારણ કે તે સવારે ડિહાઈડ્રેશન થઈ ગઈ હતી. આ પહેલા વડાપ્રધાન મોદીએ વિનેશને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે તે ભારતનું ગૌરવ છે અને તેણે મજબૂતીથી પાછા આવવું પડશે.

આ પણ વાંચોઃ

પ્લાસ્ટિક ટિફિનમાં નાના બાળકોને જમવાનું આપવું જોઈએ કે નહીં? ક્યાંક તમે પણ નથી કરતા ને આ ભૂલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget