શોધખોળ કરો

Paralympics: નિષાદે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ઉંચી કૂદ ટી-47 સ્પર્ધામાં અમેરિકાએ જીત્યો ગોલ્ડ

Paralympics: આ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં અમેરિકન ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો

Paralympics: નિષાદ કુમારે રવિવારે મધ્યરાત્રિએ હાઇ જમ્પ T47 ઇવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. જોકે, નિષાદને પણ ગોલ્ડ ગુમાવવાનો અફસોસ હતો. આ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં અમેરિકન ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અમેરિકાના ટાઉનસેન્ડ રોડેરિકે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પેરિસમાં મળેલી સફળતા બાદ નિષાદને સતત બે પેરાલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય બનવાનું ગૌરવ છે. પેરાલિમ્પિક હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં નિષાદ કુમારે અમેરિકન હરીફ રોડરિકને ટક્કર આપી હતી. નિષાદે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

નિષાદે પેરિસ પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીત્યા બાદ ખેલદિલીનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું. તેણે અમેરિકન ખેલાડીને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નિકટની હરીફાઈમાં નિષાદ બીજા સ્થાને રહ્યો જ્યારે અમેરિકન ખેલાડીએ આ સીઝનમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

ભારત માટે મેડલ મળવાની ખુશીની સાથે નિષાદને ગોલ્ડ ગુમાવવાનો અફસોસ પણ હતો. ત્રીજા પ્રયાસમાં નિષ્ફળ જતાં તે ભાવુક પણ જોવા મળ્યો હતો. ભારત માટે સિલ્વર મેડલ જીત્યા બાદ 24 વર્ષના નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને સાતમો મેડલ જીતાડ્યો હતો.

માર્ગીવ જ્યોર્જીએ આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક રેકોર્ડ મુજબ તેણે કોઈપણ દેશ વતી ભાગ લીધો નથી. જ્યોર્જીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં તટસ્થ રમતવીર તરીકે ભાગ લીધો હતો.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે એટલે કે 1લી સપ્ટેમ્બર (રવિવારે) ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું હતું અને દેશ માટે છઠ્ઠો મેડલ જીત્યો હતો. મહિલા એથ્લેટ પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડ (T35) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 30.01 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.

આ પેરાલિમ્પિક્સમાં પ્રીતિનો આ બીજો બ્રોન્ઝ છે. અગાઉ તેણે 100 મીટરમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા હવે 7 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ પણ વાંચોઃ

Paris Paralympics 2024: ફક્ત 1 પોઈન્ટના કારણે તૂટ્યું પેરાલિમ્પિક્સમાં મેડલ જીતવાનું સપનુ,હાર છતા શિતલ દેવીએ રચી દીધો ઈતિહાસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget