શોધખોળ કરો
ભારતીય ટીમના શરમજનક દેખાવ પછી ક્યા બે યુવા ભારતીય ખેલાડીને ઈંગ્લેન્ડ જવા માટે તૈયાર રહેવા અપાયો આદેશ?
1/3

ભારતના પ્રથમ બે ટેસ્ટમાં કંગાળ પ્રદર્શનને જોતા આગામી બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પૃથ્વી શો અને મયંક અગ્રવાલને ભારતીય ટીમમાં જોડાવવા માટે તૈયાર રહેવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.
2/3

પ્રથમ ટેસ્ટમાં ધવન અને વિજયની જોડી ફ્લોપ રહી તો બીજા ટેસ્ટમાં વિજય અને રાહુલની જોડીનો પણ ધબડકો થયો. હવે ભારતને એવી ઓપનિગં જોડીની જરૂરત છે જે ટકીને બેટિંગ કરે અને ટીમને સારી શરૂઆત આપે.
Published at : 14 Aug 2018 09:43 AM (IST)
View More





















