શોધખોળ કરો

ભારતના સ્ટાર બોલર આર. અશ્વિનના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ, આ દિગ્ગજ ખેલાડીઓ સાથે કરી બરાબરી

આર.અશ્વિને ભારતમાં 250 ટેસ્ટ વિકેટ ઝડપી છે અને આ સાથે તે ટીમ ઇન્ડિયાનો એવો, ત્રીજો બોલર બન્યો છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આર અશ્વિને પોતાની ટેસ્ટ કારકકિર્દીમાં ઘરઆંગણે 250મી વિકેટ ઝડપી. તેની સાથે જ તે ભારત માટે સૌથી ઝડપી ઘરઆંગણે 250 વિકેટ લેનાર બોલર બની ગયા છે. આપને જણાવી દઈએ કે આર.અશ્વિને ભારતમાં 250 ટેસ્ટ વિકેટ ઝડપી છે અને આ સાથે તે ટીમ ઇન્ડિયાનો એવો, ત્રીજો બોલર બન્યો છે. ઓફ સ્પિનર અશ્વિને 250મી વિકેટ બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને આઉટ કરી લીધી છે. 33 વર્ષનો અશ્વિન તેના ટેસ્ટ કરિયરની 69મી મેચ રમી રહ્યો છે. અશ્વિનના નામે ઝડપી 200 અને 250 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. આ મેચ પહેલા અશ્વિને ભારતમાં 41 અને વિદેશમાં 27 મેચ રમી છે. જેમાં ભારતમાં 249 વિકેટ લીધા હતા. ભારતના સ્ટાર બોલર આર. અશ્વિનના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ, આ દિગ્ગજ ખેલાડીઓ સાથે કરી બરાબરી અશ્વિન પહેલા આ સિદ્ધિ મેળવનાર ભારતીય બોલર અનિલ કુંબલે અને હરભજન સિંહ છે. જેમને 250થી વધુ વિકેટ લીધી છે. દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે કુલ 619 વિકેટ છે. જ્યારે ઓફ સ્પિનર હરભજન સિંહના નામે 417 ટેસ્ટ વિકેટ છે. ભજ્જીએ ભારતીય મેદાન પર 55 ટેસ્ટ મેચમાં 265 વિકેટ લીધી છે. જ્યારે અનિલ કુંબલેએ 63 ટેસ્ટ મેચોમાં ભારતમાં 350 વિકેટ લીધા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખે પોર્ટલ ડાઉન ! ટેક્સ પેયર્સની મુશ્કેલીમાં વધારો  
ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખે પોર્ટલ ડાઉન ! ટેક્સ પેયર્સની મુશ્કેલીમાં વધારો  
મોરારિબાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ: ગ્રામજનોએ કહ્યું - ‘જેઓ સનાતન ધર્મને નીચો બતાવે તેને....’
મોરારિબાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ: ગ્રામજનોએ કહ્યું - ‘જેઓ સનાતન ધર્મને નીચો બતાવે તેને....’
Ambalal patel:  ગુજરાતમાં ચોમાસાની વિદાય અને કડકડતી ઠંડીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel:  ગુજરાતમાં ચોમાસાની વિદાય અને કડકડતી ઠંડીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ind Vs Pak: ‘સૂર્યકુમાર યાદવ તારામાં તાકાત હોય તો...’, AAP નેતા સૌરભ ભારદ્વાજે ભારતીય કેપ્ટનને આપી ચેલેન્જ
Ind Vs Pak: ‘સૂર્યકુમાર યાદવ તારામાં તાકાત હોય તો...’, AAP નેતા સૌરભ ભારદ્વાજે ભારતીય કેપ્ટનને આપી ચેલેન્જ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Police: અમદાવાદમાં અપહરણ,ખંડણી,લૂંટ કેસ, છ આરોપીઓ સાથે રાખી પોલીસે કર્યુ રિ-કન્સ્ટ્રક્શન
Ahmedabad Builder murdered: અમદાવાદ બિલ્ડર હત્યા કેસમાં સોપારી આપનાર પાર્ટનરની ધરપકડ
Vadodara Ahmedabad  highway traffic: વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ
Patan Farmer: પાટણના સાંતલપુર તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં, ભારે વરસાદ અને પૂરના કારણે પાક ધોવાયો
Sex racket busted in Surat: સુરતમાં હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખે પોર્ટલ ડાઉન ! ટેક્સ પેયર્સની મુશ્કેલીમાં વધારો  
ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખે પોર્ટલ ડાઉન ! ટેક્સ પેયર્સની મુશ્કેલીમાં વધારો  
મોરારિબાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ: ગ્રામજનોએ કહ્યું - ‘જેઓ સનાતન ધર્મને નીચો બતાવે તેને....’
મોરારિબાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ: ગ્રામજનોએ કહ્યું - ‘જેઓ સનાતન ધર્મને નીચો બતાવે તેને....’
Ambalal patel:  ગુજરાતમાં ચોમાસાની વિદાય અને કડકડતી ઠંડીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel:  ગુજરાતમાં ચોમાસાની વિદાય અને કડકડતી ઠંડીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ind Vs Pak: ‘સૂર્યકુમાર યાદવ તારામાં તાકાત હોય તો...’, AAP નેતા સૌરભ ભારદ્વાજે ભારતીય કેપ્ટનને આપી ચેલેન્જ
Ind Vs Pak: ‘સૂર્યકુમાર યાદવ તારામાં તાકાત હોય તો...’, AAP નેતા સૌરભ ભારદ્વાજે ભારતીય કેપ્ટનને આપી ચેલેન્જ
Indian Railways: ઓનલાઈન ટિકિટ બૂક કરવાના નિયમમાં મોટો બદલાવ, આ તારીખથી લાગૂ થશે નવો નિયમ
Indian Railways: ઓનલાઈન ટિકિટ બૂક કરવાના નિયમમાં મોટો બદલાવ, આ તારીખથી લાગૂ થશે નવો નિયમ
ટ્રમ્પ-મોદીનું યાર-દોસ્તીનું ટ્વીટ કામ કરી ગયું! ટ્રેડ ડીલ માટે ટ્રમ્પની ખાસ ટીમ ભારત આવી રહી છે, જાણો શું થશે ચર્ચા
ટ્રમ્પ-મોદીનું યાર-દોસ્તીનું ટ્વીટ કામ કરી ગયું! ટ્રેડ ડીલ માટે ટ્રમ્પની ખાસ ટીમ ભારત આવી રહી છે, જાણો શું થશે ચર્ચા
હવે રોકડ ઉપાડવા ATM જવાની જરૂરત નથી, ફક્ત એક સ્કેનથી મળશે રોકડ, જાણો કેવી રીતે?
હવે રોકડ ઉપાડવા ATM જવાની જરૂરત નથી, ફક્ત એક સ્કેનથી મળશે રોકડ, જાણો કેવી રીતે?
2010 પહેલાંના શિક્ષકોએ પણ TET પરીક્ષા ફરજિયાત આપવી પડશે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી 20 લાખ શિક્ષકોના ભવિષ્ય પર સંકટ
2010 પહેલાંના શિક્ષકોએ પણ TET પરીક્ષા ફરજિયાત આપવી પડશે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી 20 લાખ શિક્ષકોના ભવિષ્ય પર સંકટ
Embed widget