શોધખોળ કરો

રણજી ટ્રોફીઃ સૌરાષ્ટ્રનું ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું, ફાઇનલમાં વિદર્ભે આપી 78 રનથી હાર

1/3
આ મેચમાં સૌરાષ્ટ્રનો સ્ટાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ફ્લોપ રહ્યો હતો. પૂજારાએ પ્રથમ ઈનિંગમાં 1 રન બનાવ્યો હતો, જ્યારે બીજી ઈનિંગમાં ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. મેચમાં વિદર્ભના અદિત્ય સરવટેએ 11 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 5 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.
આ મેચમાં સૌરાષ્ટ્રનો સ્ટાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ફ્લોપ રહ્યો હતો. પૂજારાએ પ્રથમ ઈનિંગમાં 1 રન બનાવ્યો હતો, જ્યારે બીજી ઈનિંગમાં ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. મેચમાં વિદર્ભના અદિત્ય સરવટેએ 11 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 5 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.
2/3
વિદર્ભે પ્રથમ ઈનિંગમાં 312 રન બનાવ્યા હતા. જેની સામે સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઇનિંગમાં 307 રન જ બનાવી શકી હતી. પાંચ રનની લીડ બાદ વિદર્ભે બીજી ઈનિંગમાં 200 રન બનાવ્યા હતા અને સૌરાષ્ટ્રને મેચ જીતવા 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
વિદર્ભે પ્રથમ ઈનિંગમાં 312 રન બનાવ્યા હતા. જેની સામે સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઇનિંગમાં 307 રન જ બનાવી શકી હતી. પાંચ રનની લીડ બાદ વિદર્ભે બીજી ઈનિંગમાં 200 રન બનાવ્યા હતા અને સૌરાષ્ટ્રને મેચ જીતવા 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
3/3
નવી દિલ્હીઃ રણજી ટ્રોફી 2018-19ની ફાઇનલમાં વિદર્ભે સૌરાષ્ટ્રને 78 રનથી હાર આપીને સતત બીજી વખત ચેમ્પિયન બન્યું છે. ચોથી ઈનિંગમાં સૌરાષ્ટ્રને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેની સામે સમગ્ર ટીમ 127 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ રણજી ટ્રોફી 2018-19ની ફાઇનલમાં વિદર્ભે સૌરાષ્ટ્રને 78 રનથી હાર આપીને સતત બીજી વખત ચેમ્પિયન બન્યું છે. ચોથી ઈનિંગમાં સૌરાષ્ટ્રને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેની સામે સમગ્ર ટીમ 127 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget