શોધખોળ કરો

'છેલ્લી ઓવર ટૉમ કરનને કેમ આપી'- હાર બાદ કેપ્ટન પંતે પોતાની ભૂલ પર કહી આ વાત, જાણો વિગતે

પહેલી ક્વૉલિફાયર મેચમાં ચેન્નાઇએ દિલ્હી કેપિટલ્સને હરાવીને 9મી વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લી ઓવરમાં ધોનીએ પોતાની ધારદાર બેટિંગથી જીતાડી દીધી.

દુબઇઃ રવિવારે દુબઇમાં રમાયેલી આઇપીએલ 2021ની પહેલી ક્વૉલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને 9મી વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લી ઓવરમાં ચેન્નાઇને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ધારદાર બેટિંગથી જીતાડી દીધી. આ સાથે જ ક્રિકેટ દિગ્ગજો અને ફેન્સ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવી રહ્યાં છે. આ સવાલો ખાસ કરીને છેલ્લી ઓવર ટૉમ કરનને આપવા પર થઇ રહ્યાં છે. 

મેચ બાદ કેપ્ટન ઋષભ પંતે શું કહ્યું -
મેચ બાદ હારથી નિરાશ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે મોટુ નિવેદન આપ્યુ છે. ટીમને સતત બીજીવાર છેલ્લી ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને છેલ્લા બૉલે છગ્ગો ફટકારીને ભરતી દિલ્હી સામે જીતાડી હતી.  

મેચ બાદ પંતે કહ્યં- બેશક, આ ખુબ નિરાશાજનક રહ્યુ અને મારી પાસે શબ્દો નથી કે હું એ વાત કહી શકુ કે મને શું લાગી રહ્યું છે. દિલ્હીના કેપ્ટન પાસે છેલ્લી ઓવરમાં કેટલાય ઓપ્શન હતા છતાં ટૉમ કરનને કેમ છેલ્લી ઓવર ઓપવામા આવી, આના પર પંતે કહ્યું- મે વિચાર્યુ કે કરને આખી મેચમાં સારી બૉલિંગ કરી છે તો તેનો છેલ્લી ઓવર માટે ઉપયોગ કરવો ઠીક કરશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટો ગુમાવીને 172 નો સ્કૉર કર્યો હતો, જવાબમાં ચેન્નાઇની ટીમે આ સ્કૉરને છેલ્લી ઓવરમાં કેપ્ટન ધોનીએ ચોગ્ગો ફટકારીને હાંસલ કરી દીધો. આ જીત સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સે રેકોર્ડ નવમી વાર આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વળી, ચેન્નાઇ સામે મળેલી હાર છતાં દિલ્હીની પાસે હજુપણ ફાઇનલમાં પહોંચવાનો બેસ્ટ મોકો છે. દિલ્હીને હવે શાહજહાંમાં સોમવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે રમાનારી એલિમીનેટર મેચની વિજેતા ટીમ સામે ટકરાવવુ પડશે, અને જો દિલ્હી આમાં જીતે છે તો 15 ઓક્ટોબરે ચેન્નાઇ સામે ફાઇનલ મેચમાં ફરી એકવાર ટકરાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
Embed widget