શોધખોળ કરો

ઇન્ડિયા ચેમ્પિયન બન્યું છતાં રોહિત શર્મા કેમ ન આવ્યો મેદાન પર?, જાણો કારણ

1/7
અંતિમ ઓવમાં ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ હતો તેના પર રોહિત શર્માએ કહ્યું કે, મારા મગજમાં તો કાંઇ ચાલતુ નહોતું. જે કાંઇ ચાલતું હતું તે શંકર અને કાર્તિકના વચ્ચે ચાલી રહ્યું હતું. અમે તો ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા પરંતુ ખૂબ સકારાત્મક હતા.
અંતિમ ઓવમાં ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ હતો તેના પર રોહિત શર્માએ કહ્યું કે, મારા મગજમાં તો કાંઇ ચાલતુ નહોતું. જે કાંઇ ચાલતું હતું તે શંકર અને કાર્તિકના વચ્ચે ચાલી રહ્યું હતું. અમે તો ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા પરંતુ ખૂબ સકારાત્મક હતા.
2/7
દિનેશ કાર્તિકને સાતમા નંબરે બેટિંગ કરવા મોકલવાના નિર્ણયને પણ યોગ્ય ઠેરવતા રોહિત શર્માએ કહ્યું કે, કાર્તિકના અનુભવ અને તેની પ્રતિભાને જોતા અમે આ નિર્ણય લીધો હતો અને તે સાચો સાબિત થયો હતો. જોકે, વિજય શંકર તેની પ્રતિભા અનુસાર આજે બેટિંગ કરી શક્યો નહોતો.
દિનેશ કાર્તિકને સાતમા નંબરે બેટિંગ કરવા મોકલવાના નિર્ણયને પણ યોગ્ય ઠેરવતા રોહિત શર્માએ કહ્યું કે, કાર્તિકના અનુભવ અને તેની પ્રતિભાને જોતા અમે આ નિર્ણય લીધો હતો અને તે સાચો સાબિત થયો હતો. જોકે, વિજય શંકર તેની પ્રતિભા અનુસાર આજે બેટિંગ કરી શક્યો નહોતો.
3/7
જ્યારે આખી દુનિયાની નજર બાંગ્લાદેશના બોલર સૌમ્ય સરકાર પર હતી ત્યારે રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં જ હતો પરંતુ તેણે કાર્તિકની અંતિમ સિક્સ જોઇ નહોતી અને વિજય બાદ તરત જ મેદાન પર આવ્યો નહોતો.
જ્યારે આખી દુનિયાની નજર બાંગ્લાદેશના બોલર સૌમ્ય સરકાર પર હતી ત્યારે રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં જ હતો પરંતુ તેણે કાર્તિકની અંતિમ સિક્સ જોઇ નહોતી અને વિજય બાદ તરત જ મેદાન પર આવ્યો નહોતો.
4/7
રોહિતે કહ્યું કે, હું જાણતો હતો કે અંતિમ ઓવરમાં ભલે 12-15 રન બનાવવાના હોય પરંતુ વિશ્વના કોઇ પણ મહાન બેટ્સમેન પર તેનું દબાણ રહે છે. બાંગ્લાદેશને ઓછા સ્કોર પર રોકી વિજય મેળવવાને લઇને અમે આશ્વત હતા.
રોહિતે કહ્યું કે, હું જાણતો હતો કે અંતિમ ઓવરમાં ભલે 12-15 રન બનાવવાના હોય પરંતુ વિશ્વના કોઇ પણ મહાન બેટ્સમેન પર તેનું દબાણ રહે છે. બાંગ્લાદેશને ઓછા સ્કોર પર રોકી વિજય મેળવવાને લઇને અમે આશ્વત હતા.
5/7
કાર્તિકના સિક્સ બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ આવો જ માહોલ હતો. જોકે, મેચ વિજય બાદ ભારતીય ખેલાડીઓ મેદાન પર ઉત્સાહ સાથે દોડી ગયા હતા પરંતુ રોહિત શર્મા મેદાન પર જોવા મળ્યો નહોતો. કાર્તિકે ફક્ત આઠ બોલમાં 29 રનની આક્રમક ઇનિંગ રમી દર્શકોના દિલ જીતી લીધા હતા.
કાર્તિકના સિક્સ બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ આવો જ માહોલ હતો. જોકે, મેચ વિજય બાદ ભારતીય ખેલાડીઓ મેદાન પર ઉત્સાહ સાથે દોડી ગયા હતા પરંતુ રોહિત શર્મા મેદાન પર જોવા મળ્યો નહોતો. કાર્તિકે ફક્ત આઠ બોલમાં 29 રનની આક્રમક ઇનિંગ રમી દર્શકોના દિલ જીતી લીધા હતા.
6/7
કોલંબોઃ નિદહાસ ટી-20 સીરિઝની ફાઇનલમાં બાંગ્લાદેશને ચાર વિકેટે હરાવી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી. શ્વાસ થંભાવી દે તેવી આ મેચના અંતિમ બોલમાં જીતવા માટે પાંચ રનની જરૂર હતી પરંતુ દિનેશ કાર્તિકે જેવી સિક્સ ફટકારી કે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ઉજવણી કરવા લાગ્યા હતા.
કોલંબોઃ નિદહાસ ટી-20 સીરિઝની ફાઇનલમાં બાંગ્લાદેશને ચાર વિકેટે હરાવી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી. શ્વાસ થંભાવી દે તેવી આ મેચના અંતિમ બોલમાં જીતવા માટે પાંચ રનની જરૂર હતી પરંતુ દિનેશ કાર્તિકે જેવી સિક્સ ફટકારી કે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ઉજવણી કરવા લાગ્યા હતા.
7/7
વાસ્તવમાં પ્રેસ કોન્ફરન્સ બાદ રોહિત શર્માએ જણાવ્યું કે, તેણે અંતિમ બોલ પર કાર્તિકે ફટકારી સિક્સ જોઇ નહોતી. કારણ કે હું સુપર ઓવરની તૈયારીમાં લાગી ગયો હતો. હું પેડ બાંધવા માટે ચાલ્યો ગયો હતો. મને લાગ્યું કે, જો અંતિમ બોલ પર ચોગ્ગો વાગશે તો સુપર ઓવર હોવાના ચાન્સ છે. મે અંતિમ બોલ જોયો જ નહોતો. પરંતુ જે રીતે ડ્રેસિંગ રૂમમાં ઉજવણી શરૂ થઇ કે મને લાગ્યું કે, દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી વિજય અપાવી દીધી છે.
વાસ્તવમાં પ્રેસ કોન્ફરન્સ બાદ રોહિત શર્માએ જણાવ્યું કે, તેણે અંતિમ બોલ પર કાર્તિકે ફટકારી સિક્સ જોઇ નહોતી. કારણ કે હું સુપર ઓવરની તૈયારીમાં લાગી ગયો હતો. હું પેડ બાંધવા માટે ચાલ્યો ગયો હતો. મને લાગ્યું કે, જો અંતિમ બોલ પર ચોગ્ગો વાગશે તો સુપર ઓવર હોવાના ચાન્સ છે. મે અંતિમ બોલ જોયો જ નહોતો. પરંતુ જે રીતે ડ્રેસિંગ રૂમમાં ઉજવણી શરૂ થઇ કે મને લાગ્યું કે, દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી વિજય અપાવી દીધી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget