શોધખોળ કરો

સચિન તેંદુલકરે કયા ખેલાડીને કાઢીને તેની જગ્યાએ જાડેજાને રમાડવાની તરફેણ કરી, જાણો વિગતે

સચિને ટીમમાં જાધવની જગ્યાએ જાડેજાને સમાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમની પહેલી હાર થઇ છે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામે 31 રનથી હારના માર ઝીલ્યા બાદ ટીમ ઇન્ડિયા પર પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સચિન તેંદુલકરે મોટુ નિવેદન આપ્યુ છે. સચિને ટીમમાં જાધવની જગ્યાએ જાડેજાને સમાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમની પહેલી હાર થઇ છે. સચિન તેંદુલકરે કયા ખેલાડીને કાઢીને તેની જગ્યાએ જાડેજાને રમાડવાની તરફેણ કરી, જાણો વિગતે ઇંગ્લેન્ડ તરફથી મળેલા 338 રનના લક્ષ્ય સામે ભારતીય ટીમ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને માત્ર 306 રન જ બનાવી શકી હતી. આ સાથે ઇંગ્લેન્ડે 31 રનથી જીત મેળવી હતી. હાર બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે હવે જાધવની જગ્યાએ જાડેજાને રમાડવો જોઇએ. જેવી રીતે જમણાં બેટ્સમેન જોની બેયર્સ્ટો અને જેસન રૉય સ્પિન બૉલરો સામે એટેક કરી રહ્યાં હતાં, આવામાં એક વેરિએશન જરૂર આવે છે કે તેમાં એક ડાબા હાથનો સ્પિનર હોય, તે કંઇક કરી શકે છે. સચિન તેંદુલકરે કયા ખેલાડીને કાઢીને તેની જગ્યાએ જાડેજાને રમાડવાની તરફેણ કરી, જાણો વિગતે સચિને કહ્યું કે, સાતમા નંબરે જાધવની જગ્યાએ જાડેજાને રમાડવો યોગ્ય રહેશે. તે જરૂરના સમયે બૉલ અને બેટથી કામ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget