શોધખોળ કરો

સચિન તેંદુલકરે કયા ખેલાડીને કાઢીને તેની જગ્યાએ જાડેજાને રમાડવાની તરફેણ કરી, જાણો વિગતે

સચિને ટીમમાં જાધવની જગ્યાએ જાડેજાને સમાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમની પહેલી હાર થઇ છે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામે 31 રનથી હારના માર ઝીલ્યા બાદ ટીમ ઇન્ડિયા પર પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સચિન તેંદુલકરે મોટુ નિવેદન આપ્યુ છે. સચિને ટીમમાં જાધવની જગ્યાએ જાડેજાને સમાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમની પહેલી હાર થઇ છે. સચિન તેંદુલકરે કયા ખેલાડીને કાઢીને તેની જગ્યાએ જાડેજાને રમાડવાની તરફેણ કરી, જાણો વિગતે ઇંગ્લેન્ડ તરફથી મળેલા 338 રનના લક્ષ્ય સામે ભારતીય ટીમ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને માત્ર 306 રન જ બનાવી શકી હતી. આ સાથે ઇંગ્લેન્ડે 31 રનથી જીત મેળવી હતી. હાર બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે હવે જાધવની જગ્યાએ જાડેજાને રમાડવો જોઇએ. જેવી રીતે જમણાં બેટ્સમેન જોની બેયર્સ્ટો અને જેસન રૉય સ્પિન બૉલરો સામે એટેક કરી રહ્યાં હતાં, આવામાં એક વેરિએશન જરૂર આવે છે કે તેમાં એક ડાબા હાથનો સ્પિનર હોય, તે કંઇક કરી શકે છે. સચિન તેંદુલકરે કયા ખેલાડીને કાઢીને તેની જગ્યાએ જાડેજાને રમાડવાની તરફેણ કરી, જાણો વિગતે સચિને કહ્યું કે, સાતમા નંબરે જાધવની જગ્યાએ જાડેજાને રમાડવો યોગ્ય રહેશે. તે જરૂરના સમયે બૉલ અને બેટથી કામ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget