શોધખોળ કરો

605 રન બનાવીને આઉટ થયો આ ખેલાડી, વિરાટ કોહલીએ કર્યો હતો ટીમમાંથી બહાર

આઉટ થયા વગર સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ અન્ય એક ભારતીય બેટ્સમેન કેસી ઇબ્રાહીમના નામે છે.

નવી દિલ્હીઃ સરફરાઝ ખાન, મુંબઈના આ 22 વર્ષના બેટ્સમેને પોતાની ધમાકેદાર બેટિંગથી બદાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તેણે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. સ્થિતિ એ છે કે, બે મેચમાં અણનમ રહેલ સરફરાઝ ખાને 605 રન બનાવ્યા બાદ સૌરાષ્ટ્ર વિરૂદ્ધ આઉટ થયો. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં મુંબઈ અને સૌરાષ્ટ્રની વચ્ચે રમાઈ રહેલ મેચની પ્રથમ ઇનિંગમાં મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન 78 રન બનાવીને આઉટ થયો. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 126 બોલનો સામનો કરતા નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ મેચ પહેલા એટલે કે છેલ્લા બે મેચમાં તે અણનમ રહ્યો હતો. હવે છેલ્લા બે મેચના રન અને આ મેચની પ્રથમ ઇનિંગના રન જોડવામાં આવે તો તેણે પોતાની વિકેટ  605 રન બનાવીને ગુમાવી છે. 605 રન બનાવીને આઉટ થયો આ ખેલાડી, વિરાટ કોહલીએ કર્યો હતો ટીમમાંથી બહાર આઉટ થયા વગર સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ અન્ય એક ભારતીય બેટ્સમેન કેસી ઇબ્રાહીમના નામે છે. જેણે 1947-48માં આઉટ થયા વગર 709 રન બનાવ્યા હતા. આ યાદીમાં બીજા ક્રમે ગ્રેમ હીક છે, જેણે 645 રન બનાવ્યા હતા. આ પહેલા સરફરાઝ ખાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા સરફરાઝ તામિલનાડુના ડબલ્યુ વી રમન પછી બીજો ભારતીય બન્યો જેણે બેવડી સદી પછી ત્રેવડી સદી ફટકારી હતી. રમને 1989માં 313 અને અણનમ 200 રન બનાવ્યા હતા. 605 રન બનાવીને આઉટ થયો આ ખેલાડી, વિરાટ કોહલીએ કર્યો હતો ટીમમાંથી બહાર સરફરાઝ ખાને 2016માં 10 બોલમાં 35 રન બનાવી પ્રશંસા મેળવી હતી. જોકે કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ત્રણ મેચ માટે તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે સરફરાઝની મેદાન પરની ફિટનેસ જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget