શોધખોળ કરો

605 રન બનાવીને આઉટ થયો આ ખેલાડી, વિરાટ કોહલીએ કર્યો હતો ટીમમાંથી બહાર

આઉટ થયા વગર સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ અન્ય એક ભારતીય બેટ્સમેન કેસી ઇબ્રાહીમના નામે છે.

નવી દિલ્હીઃ સરફરાઝ ખાન, મુંબઈના આ 22 વર્ષના બેટ્સમેને પોતાની ધમાકેદાર બેટિંગથી બદાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તેણે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. સ્થિતિ એ છે કે, બે મેચમાં અણનમ રહેલ સરફરાઝ ખાને 605 રન બનાવ્યા બાદ સૌરાષ્ટ્ર વિરૂદ્ધ આઉટ થયો. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં મુંબઈ અને સૌરાષ્ટ્રની વચ્ચે રમાઈ રહેલ મેચની પ્રથમ ઇનિંગમાં મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન 78 રન બનાવીને આઉટ થયો. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 126 બોલનો સામનો કરતા નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ મેચ પહેલા એટલે કે છેલ્લા બે મેચમાં તે અણનમ રહ્યો હતો. હવે છેલ્લા બે મેચના રન અને આ મેચની પ્રથમ ઇનિંગના રન જોડવામાં આવે તો તેણે પોતાની વિકેટ  605 રન બનાવીને ગુમાવી છે. 605 રન બનાવીને આઉટ થયો આ ખેલાડી, વિરાટ કોહલીએ કર્યો હતો ટીમમાંથી બહાર આઉટ થયા વગર સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ અન્ય એક ભારતીય બેટ્સમેન કેસી ઇબ્રાહીમના નામે છે. જેણે 1947-48માં આઉટ થયા વગર 709 રન બનાવ્યા હતા. આ યાદીમાં બીજા ક્રમે ગ્રેમ હીક છે, જેણે 645 રન બનાવ્યા હતા. આ પહેલા સરફરાઝ ખાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા સરફરાઝ તામિલનાડુના ડબલ્યુ વી રમન પછી બીજો ભારતીય બન્યો જેણે બેવડી સદી પછી ત્રેવડી સદી ફટકારી હતી. રમને 1989માં 313 અને અણનમ 200 રન બનાવ્યા હતા. 605 રન બનાવીને આઉટ થયો આ ખેલાડી, વિરાટ કોહલીએ કર્યો હતો ટીમમાંથી બહાર સરફરાઝ ખાને 2016માં 10 બોલમાં 35 રન બનાવી પ્રશંસા મેળવી હતી. જોકે કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ત્રણ મેચ માટે તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે સરફરાઝની મેદાન પરની ફિટનેસ જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget