શોધખોળ કરો

શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ

નોંધનીય છે કે, શ્રીલંકા ટીમ 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી પાકિસ્તાન પ્રવાસે જશે, આ દરમિયાન 3 વનડે અને 3 ટી20 મેચો રમશે

ઇસ્લામાબાદઃ શ્રીલંકાના સીનિયર ક્રિકેટરોએ પહેલાથી જ પાકિસ્તાન ટૂર પર જવાની ના પાડી દીધી છે. આ વાતને લઇને પાકિસ્તાન ભારત પર આરોપ લગાવી રહ્યુ છે. હવે આ મુદ્દે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ દાવો કર્યો છે કે આઇપીએલના કારણે શ્રીલંકન ક્રિકેટરો પાકિસ્તાનમાં રમવા નથી આવતા, તેમના ના આવવા પર આઇપીએલ ફ્રેન્ચાઇઝીનુ દબાણ છે. આફ્રિદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, શ્રીલંકના સીનિયર ખેલાડીઓનુ પાકિસ્તાન ના આવવુ તેના પર આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓનું દબાણ છે. આફ્રિદીએ કહ્યું કે, શ્રીલંકન ખેલાડીઓ પીસીએલ રમવા માગે છે પણ તેમના પર આઇપીએલ ટીમના માલિકોનું દબાણ છે, જેના કારણે તે પીસીએલ નથી રમી શકતા. આફ્રિદી બફાટ કરતાં કહ્યું કે, પાકિસ્તાનમાં જઇને રમવા ઇચ્છતા ખેલાડીઓને તેમના સાથી ખેલાડીઓ કહે છે કે, તેઓ પીસીએલ રમશે તો તેમને આઇપીએલ કૉન્ટ્રાક્ટ નહીં મળે. શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ નોંધનીય છે કે, શ્રીલંકા ટીમ 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી પાકિસ્તાન પ્રવાસે જશે, આ દરમિયાન 3 વનડે અને 3 ટી20 મેચો રમશે. શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું  સંકટ?
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું સંકટ?
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું  સંકટ?
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું સંકટ?
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી  લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
Embed widget