શોધખોળ કરો
ઈંગ્લેન્ડમાં કારમા પરાજય બાદ કોહલી અને શાસ્ત્રી વચ્ચે વધ્યું અંતર ? જાણો વિગત
1/4

ભારતીય ટીમ 21 નવેમ્બરથી શરૂ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટી-20 શ્રેણીથી શરૂઆત કરશે. ભારત ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે.
2/4

નવી દિલ્હીઃ સતત બે વિદેશી પ્રવાસમાં કારમી હાર બાદ હવે તેની અસર ટીમમાં પણ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી વચ્ચે બધું ઠીક ન હોવાની પણ ચર્ચા થઈ રહી છે. શાસ્ત્રીનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ શરૂ થતાં પહેલા અમે વધારે પ્રેક્ટિસ મેચ યોજવા બોર્ડને વિનંતી કરી છે.
Published at : 17 Sep 2018 08:40 AM (IST)
View More





















