શોધખોળ કરો

ડગઆઉટમાં એવુ શું બન્યુ કે કોહલી બેટિંગ કરવા નીકળતો હતો ને તેને અચાનક સૂર્યકુમારને મોકલી દીધો, જાણો વિગતે

ગઇકાલે ભારત અને નામિબિયા વચ્ચે આઇસીસી ટૂર્નામેન્ટની ગૃપ મેચની છેલ્લી મેચ રમાઇ, આ મેચમાં ભારતીય ટીમ શાનદાર જીત મેળવીને વિદાય લીધી

T20 WC: ગઇકાલે ભારત અને નામિબિયા વચ્ચે આઇસીસી ટૂર્નામેન્ટની ગૃપ મેચની છેલ્લી મેચ રમાઇ, આ મેચમાં ભારતીય ટીમ શાનદાર જીત મેળવીને વિદાય લીધી, પરંતુ આ એક ઘટનાએ બધાનુ ધ્યાન ખેંચ્યુ છે, અને તે છે કોહલીની કેપ્ટન તરીકેની છેલ્લી મેચમાં બેટિંગ ના કરવાનુ કારણ. સોશ્યલ મીડિયા પર આ વાત હવે ચર્ચાનો વિષય બની છે, પરંતુ મેચ બાદ કોહલીએ આ વાતનો ખુલાસો કરી દીધો હતો. માનવામાં આવી રહ્યુ છે કે આ વિરાટ કોહલીની કેપ્ટન તરીકેની છેલ્લી મેચ હતી અને હવે પછી ટીમ ઇન્ડિયાને નવો કેપ્ટન મળી જશે.
 
મેચમાં નામિબિયાએ પહેલા બેટિંગ કરતાં 132 રન બનાવ્યા હતા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરીને જીતની નજીક પહોંચી ગઇ હતી. આવા સમયે રોહિત શર્માની વિકેટ પડતાં વન ડાઉન પર કેપ્ટન કોહલી બેટિંગ કરવા આવવાનો હતો, તે પેડ, બેટ અને હેલમેટ પહેરીને તૈયાર થઇને ક્રિઝ પર આવવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તેને અચાનક સૂર્યકુમારને મોકલી દીધો હતો, તેની જગ્યાએ સૂર્યકુમાર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. કોહલી પોતે કેમ બેટિંગ કરવા મેદાનમાં ના આવ્યો તે અંગે કોહલીએ ખુદ ખુલાસો કર્યો હતો.
 
મેચ બાદ આ વાતનો ખુલાસો કરતાં કેપ્ટન કોહલીએ કહ્યું કે, સૂર્યને ક્રિઝ પર વિતાવવા માટે વધુ સમય નથી મળ્યો અને મે વિચાર્યુ કે આ તેના માટે સારી યાદ રહેશે. એક યુવા ખેલાડી તરીકે તમે વર્લ્ડકપમાંથી કંઇક સારી યાદો લઇને જવા ઇચ્છો છો. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget