શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઓસ્ટ્રેલિયાને પહેલી ટેસ્ટમાં પછાડનારો આ ભારતીય ક્રિકેટર બીજી ટેસ્ટમાં નહીં રમે, જાણો શું છે કારણ ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13103822/team-india2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![પર્થ ટેસ્ટ માટે જાહેર થયેલી ભારતીય ટીમઃ મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્દ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13103938/team-india1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પર્થ ટેસ્ટ માટે જાહેર થયેલી ભારતીય ટીમઃ મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્દ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
2/4
![અશ્વિનના પેટની તકલીફ છે જ્યારે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. અશ્વિન અને રોહિતની જગ્યાએ ટીમમાં ઓલરાઉન્ડર હનુમા વિહારી અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવ તથા રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13103933/team-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અશ્વિનના પેટની તકલીફ છે જ્યારે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. અશ્વિન અને રોહિતની જગ્યાએ ટીમમાં ઓલરાઉન્ડર હનુમા વિહારી અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવ તથા રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
3/4
![સિડનીઃ ઓસ્ટ્રેલિયા પર્થમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મેચ પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ઈજાગ્રસ્ત હોવાના કારણે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માને બહાર કરી દેવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13103926/shami2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિડનીઃ ઓસ્ટ્રેલિયા પર્થમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મેચ પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ઈજાગ્રસ્ત હોવાના કારણે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માને બહાર કરી દેવામાં આવ્યા છે.
4/4
![એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે 31 રનથી જીત મેળવીને સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવવાનો પ્રયત્ન કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13103921/kohli-and-pujara.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે 31 રનથી જીત મેળવીને સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવવાનો પ્રયત્ન કરશે.
Published at : 13 Dec 2018 10:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)