શોધખોળ કરો
હાર્દિક પંડ્યા-રાહુલની 'ગંદી બાત' સામે વિરાટ કોહલીએ શું કહ્યું? જાણો વિગત
1/3

કોહલીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે બન્નેને ટીમમાં લેવાનો નિર્ણય સીઓએના નિર્ણય બાદ લેવામાં આવશે. જણાવીએ કે, સીઓએના સભ્ય ડાયના એડુલ્જીએ પ્રતિબંધ મામલે કાયદાકીય સલાહ લેતા તેને લીગલ સેલ પાસે મોકલી આપ્યું છે. એબ એડુલ્જીના નિર્ણય બાદ સ્પષ્ટ થઈ જશે કે તેમના પર પ્રતિબંધ લાગશે કે નહીં.
2/3

ઓસ્ટ્રેલિયામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું, ‘ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હોવા અને જવાબદાર ક્રિકેટર હોવાને કારણે અમે તેના નિવેદન અને વિચારો સાથે સહમત નથી. એ તેમના વ્યક્તિગત વિચાર છે.’ કોહલીએ આગળ કહ્યું કે, ભારતની નજરથી જોઈએ તો ચેન્જિંગ રૂમમાં અમારા વ્યવહારમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. વાતચીતમાં કોહલીએ એ પણ કહ્યું કે, તેમનું ફોકસ માત્ર વર્લ્ડ કપ પર છે.
Published at : 11 Jan 2019 10:38 AM (IST)
View More





















