શોધખોળ કરો
છેલ્લી વનડેમાં કોહલી રમાડશે આ 4 ધૂરંધરોને, જાણો કોની જગ્યાએ કોણ આવશે ટીમમાં
1/5

કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ અત્યાર સુધી આ સીરીઝમાં 30 વિકેટ મેળવી ચૂક્યા છે, જે એક રેકોર્ડ પણ છે. આવામાં તેમનું બહાર બેસવું મુશ્કેલ છે. પણ ટીમ મેનેજમેન્ટ બન્નેમાંથી એક બૉલરને આરામ આપી લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલને ટીમમાં સમાવી શકે છે.
2/5

સેન્ચૂરિયન વનડેમીં ટીમ મેનેજમેન્ટ કેદાર જાધવને એક મોકો આપી શકે છે. જાધવ છેલ્લી બે વનડેથી બહાર બેઠેલો છે. તેની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલા શ્રેયસ ઐય્યર પણ કોઇ ખાસ કમાલ નથી કરી શક્યો. જાધવ બેટિંગની સાથે સાથે ઓફ સ્પિન બૉગિંલ પણ કરી શકે છે, જે તેનું મજબૂત પાસુ છે.
Published at : 15 Feb 2018 03:44 PM (IST)
View More























