શોધખોળ કરો

વર્લ્ડકપઃ શાસ્ત્રીએ કેદાર જાદવ અને ચોથા ક્રમના બેટ્સમેનને લઇ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

ટીમ ઈન્ડિયા 22 મેના રોજ મિશન વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડ જવા રવાના થશે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપને લઇ મોટું નિવેદન આપ્યું છે.  વિજય શંકરની પસંદગી બાદ એવું માનવામાં આવતું હતું કે તમિલનાડુનો આ ખેલાડી ચાર નંબર પર બેટિંગ કરશે પરંતુ શાસ્ત્રીએ કહ્યું કે કોઇપણ ખેલાડીનો ક્રમ નક્કી નથી. તેણે કહ્યું કે, અમારી ટીમમાં લચીલાપણું છે. જરૂરિયાતના મુજબ ટીમ નક્કી થશે. અમારા ભાથામાં અનેક તીર છે.અમારી પાસે એવા અનેક ખેલાડી છે જે ચોથા નંબર પર ઉતરી શકે છે. મને તેની ચિંતા નથી. શાસ્ત્રીએ કહ્યું કે, અમારા 15 ખેલાડીઓ ગમે ત્યાં ગમે ત્યારે રમી શકે છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થાય તો તેનો વિકલ્પ પણ છે. કેદાર જાધવની ઇજા અંગે શાસ્ત્રીએ કહ્યું તેને ફ્રેક્ચર થયું નથી. જ્યારે 22 તારીખે અમે ઉડાન ભરીશું ત્યારે જોઇશું, અમારી પાસે ઘણા વિકલ્પ છે. કુલદીપ યાદવના ફોર્મને લઇ કોચે કહ્યું, તેને લઇ ચિંતિત નથી. શાસ્ત્રીએ કહ્યું કે, વર્લ્ડકપ માટે કોઈ પહેલાથી રણનીતિ બનાવી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય હોય છે. આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂરિયાત પ્રમાણે ટીમ નક્કી થાય છે. આ વખતે ઓસ્ટ્રેલિયા અન વેસ્ટ ઈન્ડિઝના પ્રદર્શન પર પણ આધાર રહેશે. વિન્ડિઝ ભારત પ્રવાસે આવી ત્યારે આપણે ભલે તેમને હરાવ્યા હોય પરંતુ મેં કહ્યું હતું કે તેમણે શાનદાર રમત રમી. તે સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ નહોતા. ઓસ્ટ્રેલિયા અંગે કહ્યું, ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે વર્લ્ડકપ જીતી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેના તમામ ખેલાડી પરત ફરી ચુક્યા છે અને તે શાનદાર ફોર્મમાં છે. યોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂત ચૂંટણી પરિણામ પહેલા જ બોક્સર વિજેંદર સિંહના ઘરમાં આવી ખુશખબરી, જાણો વિગત અમદાવાદમાં રખડતા ઢોર સામે કોર્પોરેશને હાથ ધરશે કાર્યવાહી, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જન્મદિવસ પર ઘરે પહોંચ્યો અફઘાનિસ્તાનના ક્રિકેટરનો પાર્થિવ દેહ, આંખો ભીની કરી દેશે આ તસવીરો
જન્મદિવસ પર ઘરે પહોંચ્યો અફઘાનિસ્તાનના ક્રિકેટરનો પાર્થિવ દેહ, આંખો ભીની કરી દેશે આ તસવીરો
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Embed widget