શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝે ટીમ કરી જાહેર, આ દિગ્ગજ ખેલાડીને ટીમમાં ન મળ્યું સ્થાન

વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપ માટે જાહેર કરેલી ટીમમાં કિરોન પોલાર્ડ, સુનીલ નારાયણને સ્થાન આપવામાં આવ્યું નથી.

પોર્ટ ઓફ સ્પેનઃ 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થતાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં આશરે દોઢ વર્ષ બાદ વિસ્ફોટક બેટ્સમેન ઓલ રાઉન્ડર આંદ્રે રસેલની વાપસી થઇ છે. રસેલને આઈપીએલમાં કરેલા શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તેણે અત્યાર સુધીમાં 9 મેચમાં 218ના સ્ટ્રાઇક રેટથી 392 રન બનાવ્યા છે. જે બાદ વિન્ડીઝ બોર્ડે તેના નામ પર મહોર મારી હતી. રસેલ વેસ્ટ ઈન્ડિઝ તરફથી જુલાઈ 2018માં અંતિમ વન ડે રમ્યો હતો, જે બાદ સીધો વિશ્વકપમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના ચેરમેન રોબર્ટ હાયન્સે જણાવ્યું, જેસન હોલ્ડર જેવા કેપ્ટન અને લોઅર મિડલ ઓર્ડરમાં આંદ્રે રસેલ જેવા ખેલાડી હોવાથી અમારી બેટિંગને વધારે મજબૂતાઇ મળશે. જેનાથી વિશ્વકપ જીતવાની અમારી સંભાવના વધી ગઇ છે. રસેલ ઉપરાંત ક્રિસ ગેઇલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપ માટે જાહેર કરેલી ટીમમાં હાલ આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કિરોન પોલાર્ડ અને કોલકાતા નાઇટ રાઇડર્સના સ્પિન ઓલરાઉન્ડર સુનીલ નારાયણને સ્થાન આપવામાં આવ્યું નથી. આ બંને ખેલાડીઓ હાલ આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પોલાર્ડે આઈપીએલની એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતાં એક જીત અપાવી હતી, જે બાદ વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડકપ ટીમમાં તેના સામેલ કરવાની પ્રબળ શક્યતા હતી. વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડકપ માટે જાહેર કરેલી ટીમ આ પ્રમાણે છે. સચિન તેંડુલકરને BCCIએ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો શિવરાજ સિંહ ચૌહાને કહ્યું- પિટ્ઠુ કલેક્ટર સાંભળી લે, અમારા પણ દિવસો આવશે ત્યારે તારું શું થશે ? PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Embed widget