શોધખોળ કરો
સુરતઃ ધો-9માં ભણતી વિદ્યાર્થિનીએ કેમ બાથરૂમાં દુપટ્ટાથી ખાધો ગળાફાંસો? જાણો ભાઇએ શું આપ્યું કારણ?
1/5

પૂજાના અકાળે મોતથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. આ પરિવારમાં માતા-પિતા બે દીકરા અને ત્રણ દીકરીઓ હતી. જેમાં પૂજા ચોથા નંબરની હતી. જે સ્કૂલમાંથી છૂટ્યા બાદ લગભગ 12-30 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી હતી. આ પછી તેણે આ આપઘાત કરી લીધો હતો.
2/5

દીકરીને લટકતી લાશ જોઇને માતાની ચીચયારીઓ પાડી હતી. આ સાંભળી મોટી દીકરી દોડી ગઇ હતી જેણે પણ નાની બહેનને ફાંસો ખાઘેલી હાલતમાં જોઇ રાડા રાડ કરી મુકી હતી. આ પછી બૂમાબૂમ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઇ હતી. જોકે, પૂજાએ શા માટે આપઘાત કર્યો તેનું સાચું કારણ જાણવા મળ્યું નથી. પોસમોર્ટમ પછી પૂજાના મોત અંગે જાણકારી મળી શકે છે. પોલીસ અન્ય દીશામાં પણ તપાસ કરી રહી છે.
Published at : 13 Jan 2017 12:45 PM (IST)
Tags :
Girl SuicideView More























