શોધખોળ કરો

નોટબંધીના વિરોધમાં સુરતમાં ખેડૂત મહાસંમેલન, જાણો શું લેવાયો નિર્ણય?

1/4
સુરતઃ નોટબંધીના વિરોધમાં ખેડૂતો દ્વારા સુરતમાં મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દક્ષિણ ગુજરાતના 15 હજારથી વધુ ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, જ.દ.ના સાંસદ કે.સી. ત્યાગી, સીપીઆઈએમના સીતારામ યેચુરી અને આપના ડો. કનુ કલસરિયા હાજર રહ્યા હતા. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રવિવારના રોજ જહાંગીરપુરા ખાતે સંમેલન રાખવામાં આવ્યુ હતું.
સુરતઃ નોટબંધીના વિરોધમાં ખેડૂતો દ્વારા સુરતમાં મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દક્ષિણ ગુજરાતના 15 હજારથી વધુ ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, જ.દ.ના સાંસદ કે.સી. ત્યાગી, સીપીઆઈએમના સીતારામ યેચુરી અને આપના ડો. કનુ કલસરિયા હાજર રહ્યા હતા. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રવિવારના રોજ જહાંગીરપુરા ખાતે સંમેલન રાખવામાં આવ્યુ હતું.
2/4
તેમણે જણાવ્યું હતું કે, કેશલેસની વાત કરતા પીએમએ ખરેખર બેંકોને, એટીએમને, ગરીબોને અને સમગ્ર દેશને કેશલેસ કરી નાખ્યા છે. તેમણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સંબોધીને કહ્યું હતું કે, સરકાર વિદેશમાંથી આવતા ઘઉં અને ખાંડની આયાત વધાવી રહી છે. જે માટેની ડ્યુટી પણ ઘટાડી ઝીરો કરી નાખી છે. જો સરકાર વિદેશોમાંથી ખાંડ મંગાવશે તો દક્ષિણ ગુજરાતમાં ઉત્પન્ન થતી ખાંડ ક્યાં જશે.
તેમણે જણાવ્યું હતું કે, કેશલેસની વાત કરતા પીએમએ ખરેખર બેંકોને, એટીએમને, ગરીબોને અને સમગ્ર દેશને કેશલેસ કરી નાખ્યા છે. તેમણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સંબોધીને કહ્યું હતું કે, સરકાર વિદેશમાંથી આવતા ઘઉં અને ખાંડની આયાત વધાવી રહી છે. જે માટેની ડ્યુટી પણ ઘટાડી ઝીરો કરી નાખી છે. જો સરકાર વિદેશોમાંથી ખાંડ મંગાવશે તો દક્ષિણ ગુજરાતમાં ઉત્પન્ન થતી ખાંડ ક્યાં જશે.
3/4
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને ગરીબો વિરોધી ગણાવી સરકારે અર્થતંત્ર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હોવાનું કહ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, 1928માં સરદાર પટેલે ખેડૂતો સાથે મળી આંદોલન કર્યુ હતું અને અંગ્રેજોને નીતિઓ બદલી ભાગવુ પડ્યુ હતું. ફરી એવા જ આંદોલનની જરૂર છે જે ગુજરાતના ખેડૂતો જ કરી શકે છે.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને ગરીબો વિરોધી ગણાવી સરકારે અર્થતંત્ર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હોવાનું કહ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, 1928માં સરદાર પટેલે ખેડૂતો સાથે મળી આંદોલન કર્યુ હતું અને અંગ્રેજોને નીતિઓ બદલી ભાગવુ પડ્યુ હતું. ફરી એવા જ આંદોલનની જરૂર છે જે ગુજરાતના ખેડૂતો જ કરી શકે છે.
4/4
ડો. કનુ કલસરિયાએ કહ્યું કે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. જે પહેલાથી જ ખેડૂતોને ખતમ કરવા માટેનું ષડયંત્ર કરી રહી છે. અહંકારમાં ચૂર પીએમએ કોઈ પણ પ્રકારના પ્લાન વગર ધડાકો કર્યો છે. જેની અસર સામાન્ય માણસ પર અને ખેડૂતો પર થઈ રહી છે. ખેડૂતોએ હવે આ સરકારને જવાબ આપવો જોઈએ. ભારતીય ખેડૂત યુનિયનના પ્રમુખ રાકેશ ટિકાયતે કહ્યું કે સરકાર સીધી રીતે નહીં માને ત્યારે અલગ રીતે આંદોલન કરવુ પડે છે.
ડો. કનુ કલસરિયાએ કહ્યું કે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. જે પહેલાથી જ ખેડૂતોને ખતમ કરવા માટેનું ષડયંત્ર કરી રહી છે. અહંકારમાં ચૂર પીએમએ કોઈ પણ પ્રકારના પ્લાન વગર ધડાકો કર્યો છે. જેની અસર સામાન્ય માણસ પર અને ખેડૂતો પર થઈ રહી છે. ખેડૂતોએ હવે આ સરકારને જવાબ આપવો જોઈએ. ભારતીય ખેડૂત યુનિયનના પ્રમુખ રાકેશ ટિકાયતે કહ્યું કે સરકાર સીધી રીતે નહીં માને ત્યારે અલગ રીતે આંદોલન કરવુ પડે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
Embed widget