શોધખોળ કરો
નવાં ટુ વ્હીલર્સમાં હેડલાઈટ બંધ કરવાની સ્વિચ જ નહીં હોય, જાણો શું છે કારણ?
1/5

જેથી હાલ વાહન ખરીદી કરી રહેલા ગ્રાહકો હેડલાઈટની ઓન-ઓફ સ્વિચને ગાયબ જોઈ આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે. ટુ વ્હિલમાં વર્ષ 2017થી ઓટોમેટીક હેડલેમ્પ ઓન(એએચઓ) માટેનો ભારત સરકારે આદેશ કર્યો છે.
2/5

હવે પછી બજારમાં આવનારા દરેક ટુ વ્હિલમાં હેડલેમ્પથી લઈને તમામ સાઈડ લાઈટ અને હોર્નને બેટરી સાથે જોડવામાં આવે છે. જેથી લાઈટ જેટલા સમય ચાલુ રહે તેટલી જ બેટરી વપરાય છે. હવે 24 કલાક લાઈટ ચાલુ રાખવાની હોય ત્યારે બેટરી વધુ ઉપયોગ થશે.
Published at : 26 Feb 2017 11:29 AM (IST)
View More























