શોધખોળ કરો

સુરત કો-ઓપરેટિવ બેન્ક સાથે છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની જીગ્નેશ ભજીયાવાલાની અરજી હાઇકોર્ટે ફગાવી

1/3
જીગ્નેશ ભજીયાવાલાએ પોતાના જ નાણાં ઉપાડવા માટે લોકોનો ઉપયોગ કરીને તેમને પૈસા ચૂકવી બેંકમાંથી પૈસા કઢાવ્યા હોવાનું કોર્ટમાં સ્વીકાર્યું હતું. સીબીઆઈએ આ અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે જીગ્નેશ ભજિયાવાળાની દલીલોને સ્વીકારવા ઇન્કાર કરતા અરજી ફગાવી દીધી છે.
જીગ્નેશ ભજીયાવાલાએ પોતાના જ નાણાં ઉપાડવા માટે લોકોનો ઉપયોગ કરીને તેમને પૈસા ચૂકવી બેંકમાંથી પૈસા કઢાવ્યા હોવાનું કોર્ટમાં સ્વીકાર્યું હતું. સીબીઆઈએ આ અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે જીગ્નેશ ભજિયાવાળાની દલીલોને સ્વીકારવા ઇન્કાર કરતા અરજી ફગાવી દીધી છે.
2/3
જીગ્નેશ ભજીયાવાલાએ પોતાની સામે નોંધાયેલી છેતરપિંડી અને અન્ય ગુનાઓ અંગેની ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જીગ્નેશે દલીલ કરી હતી કે તેણે છેતરપિંડી કરી નથી. સીબીઆઇએ જીગ્નેશની અરજીનો વિરોધ કર્યો હતો.
જીગ્નેશ ભજીયાવાલાએ પોતાની સામે નોંધાયેલી છેતરપિંડી અને અન્ય ગુનાઓ અંગેની ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જીગ્નેશે દલીલ કરી હતી કે તેણે છેતરપિંડી કરી નથી. સીબીઆઇએ જીગ્નેશની અરજીનો વિરોધ કર્યો હતો.
3/3
અમદાવાદઃ નોટબંધી દરમિયાન સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કમાં કરેલી છેતરપિંડી મામલે જીગ્નેશ ભજીયાવાલાએ ફરિયાદ કરવાની કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી હતી. મળતી વિગતો અનુસાર, નોટબંધી દરમિયાન સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકમાં કરેલી છેતરપીંડીના મામલે જીગ્નેશ ભજીયાવાળા સામે સીબીઆઈએ નોંધેલી ફરિયાદને રદ્દ કરવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો.
અમદાવાદઃ નોટબંધી દરમિયાન સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કમાં કરેલી છેતરપિંડી મામલે જીગ્નેશ ભજીયાવાલાએ ફરિયાદ કરવાની કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી હતી. મળતી વિગતો અનુસાર, નોટબંધી દરમિયાન સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકમાં કરેલી છેતરપીંડીના મામલે જીગ્નેશ ભજીયાવાળા સામે સીબીઆઈએ નોંધેલી ફરિયાદને રદ્દ કરવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget