શોધખોળ કરો
નીતિન પટેલના સુરતના કાર્યક્રમને લઈને હાર્દિક પટેલે શું આપી ચિમકી?
1/7

2/7

આ ઉપરાંત હાર્દિકે આગામી કાર્યક્રમોની વાત કરતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોગીચોક ખાતે સભાનું આયોજન કરવાનું નક્કી થયું છે. સરકાર દ્વારા પરમીશન આપવામાં આવશે અને પોલીસ તંત્રની પરમીશન હશે તો સભા કરીશું. નહીંતર ગામે ગામ હાલ લોક જાગૃતિ ફેલાવવાનું આયોજન કરાઇ રહ્યું છે. સમાજહિતની વાત કરનારની સાથે પાટીદારો રહેશે. જો ભાજપ સરકાર સમાજહિતની વાત કરશે તો તેની સાથે રહીશું.
Published at : 02 Mar 2017 12:33 PM (IST)
View More























