શોધખોળ કરો
સુરત: ખટોદરા વિસ્તારમાં કિન્નરની હત્યા, બે કિન્નર જૂથ વચ્ચેની અદાવતમાં હત્યા થયાની શંકા
1/4

હાલ પોલીસે કિન્નરની લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
2/4

હત્યાં બાદ લોકોના ટોળા એક્ઠાં થઈ ગયાં હતાં. પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી. દાપુને લઈને કિન્નરોના બે જૂથ વચ્ચે વોર શરૂ થઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ત્રણ જણાની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે.
Published at : 19 Apr 2018 06:08 PM (IST)
View More























