શોધખોળ કરો

વનમંત્રી ગણપત વસાવાના ગામમાં દિપડાને સળગાવાયો, સરકારે આપ્યા તપાસના આદેશ

1/5
સુરતઃ વનમંત્રી ગણપત વસાવાના ગામે દિપડાએ બાળકી પર હુમલો કર્યો હતો ત્યાર બાદ બાળકીનું મોત થયું હતું. આ મામલે રોષે ભારાયેલા ગામજનોએ દિપડાને સળગાવીને મારી નાખ્યો હતો. બાળકી પર દિપડાની હુમાલની ઘટના બાદ વન વિભાગે દિપડાને પાંજરે પુર્યો હતો. ત્યારે રોષે ભરાયેલા લોકોએ પકડાયેલા દિપડાને પાંજરાની અંદર જ સળગાવી દીધો હતો.
સુરતઃ વનમંત્રી ગણપત વસાવાના ગામે દિપડાએ બાળકી પર હુમલો કર્યો હતો ત્યાર બાદ બાળકીનું મોત થયું હતું. આ મામલે રોષે ભારાયેલા ગામજનોએ દિપડાને સળગાવીને મારી નાખ્યો હતો. બાળકી પર દિપડાની હુમાલની ઘટના બાદ વન વિભાગે દિપડાને પાંજરે પુર્યો હતો. ત્યારે રોષે ભરાયેલા લોકોએ પકડાયેલા દિપડાને પાંજરાની અંદર જ સળગાવી દીધો હતો.
2/5
વનમંત્રી ગણપત વસાવાનું ગામ સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ગામમાં દિપડા સળગાવી દેવાની ઘટના બનતા વિવાદ શરૂ થયો છે. દિપડાને સળગાવાની ઘટના બનતા સરકારની ચિંતા વધી હતી. આ ઘટના બાદ વિવાદને ટાળવા માટે સરકારને તાત્કાલીક તપાસના આદેશ આપ્યા હતા. અને પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ કવરામાં આવી આવશે.
વનમંત્રી ગણપત વસાવાનું ગામ સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ગામમાં દિપડા સળગાવી દેવાની ઘટના બનતા વિવાદ શરૂ થયો છે. દિપડાને સળગાવાની ઘટના બનતા સરકારની ચિંતા વધી હતી. આ ઘટના બાદ વિવાદને ટાળવા માટે સરકારને તાત્કાલીક તપાસના આદેશ આપ્યા હતા. અને પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ કવરામાં આવી આવશે.
3/5
4/5
આ મામલે વાઇલ્ડ લાઇપ એક્ટ અંતર્ગત અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે વાઇલ્ડ લાઇપ એક્ટ અંતર્ગત અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
5/5
માંગળરોળમાં એક સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. માંગરોળના વાડી ગામે બનેલી આ ઘટનાની જાણ થતાં વનમંત્રી ગણપત વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મૃતક બાળકીના પરિવારને સાંત્વના આપી હતી.
માંગળરોળમાં એક સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. માંગરોળના વાડી ગામે બનેલી આ ઘટનાની જાણ થતાં વનમંત્રી ગણપત વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મૃતક બાળકીના પરિવારને સાંત્વના આપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget